રિલાયન્સની રિટેલ ફર્મ જિયોમાર્ટે ભારતીય ક્રિકેટ આઇકોન મહેન્દ્ર સિંહ ધોનીને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. ધોની 45 સેકન્ડની જાહેરાત ફિલ્મમાં જોવા મળશે. વધુમાં,
સુરતમાં નવરાત્રિને લઈને આગોતરું આયોજન શરૂ થઈ ચૂક્યું છે. જો કે, નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઇને ખેલૈયાઓને ખલેલના પહોંચે તે માટે
સુરત ક્રાઈમ બ્રાન્ચને એક મહાઠગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. દેશના સફળ અને જાણીતા વ્યક્તિઓ, ઉદ્યોગપતિઓના નામથી તેમના સમાજના લોકોને ફોન કરી નાણાકીય મદદ માંગતો
અરવલ્લી જીલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનો અને વિવિધ એજન્સીઓમાં ફરજ બજાવતા 99 પોલીસ કર્મચારીઓની અરસ-પરસ બદલીનો ગંજીપો SP શૈફાલી બારવાલે ચીપ્યો છે જેમાં છેલ્લા કેટલાક