સનાતન ધર્મમાં સાવરણીનો સંબંધ મા લક્ષ્મી સાથે છે. ઝાડુને લઈને ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવાથી દરેક પ્રકારના વાસ્તુ દોષથી
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પુનઃ સર્વેક્ષણ બાદ પુનઃ સર્વેક્ષણની જાહેરાત સામે કોઈ વાંધાના સમાધાન માટે સરકારને અરજીઓ મળી હતી. આ અરજીઓના
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા કરુણા અભિયાન નિમિત્તે વડોદરામાં પણ પક્ષી બચાવો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં તા. ૨૦.૦૧.૨૦૨૩ સુધી કરુણા અભિયાન હાથ ધરવામાં
રાજ્યમાં યોજાનાર અભિયાનની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતે વર્ષ 2017થી રાજ્યમાં કરૂણા અભિયાનની શરૂઆત કરીને અને સંવેદનશીલતાનો નવો અભિગમ અપનાવીને દેશમાં ખૂબ જ
ટાટાનું નામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ગુંજે છે. દેશમાં ટાટા પાકિસ્તાન કોર્પોરેટ ક્ષેત્રનું મોટું નામ છે. ટેક્સટાઈલ બિઝનેસ સાથે જોડાયેલી
અગાઉ પીએમ મોદીની ઉપસ્થિતિમાં દિલ્હી ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત નોંધાવી ઈતિહાસ સર્જ્યો છે. ત્યારે તેનું સેલિબ્રેશન અગાઉ