ગણપતિ બાપ્પાની સ્થાપના દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ કરવામાં આવે છે. આ દિવસથી 10 દિવસના ગણેશ ઉત્સવનો પ્રારંભ થાય છે. ગણેશ ચતુર્થીના
મોર્નિંગ કન્સલ્ટે ગ્લોબલ લીડર એપ્રુવલ નામનો સર્વે હાથ ધર્યો હતો. આ સર્વે દરમિયાન વિશ્વના ઘણા નેતાઓ લોકપ્રિય બનીને સામે આવ્યા. પરંતુ આ સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર
કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ ગુજરાત કેડરના ખાસ ગણાતા સંખ્યાબંધ આઇએએસ અધિકારીઓ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. ત્યારે ગુજરાત કેડરના વધુ બે આઈએએસ અધિકારીને દિલ્હીનું
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં દેશના દુશ્મનો પર હુમલો ચાલુ છે. અનંતનાગમાં કોકરનાગ પર્વત પરની ગુફાઓમાં છુપાયેલા આતંકવાદીઓ પર બોમ્બમારો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આતંકવાદીઓ
રામ મંદિરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને જાન્યુઆરી મહિનામાં મંદિરમાં રામલલાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવવાની છે. પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી અને પૂજાની વિધિઓ 5 દિવસ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આગામી તા.17 સપ્ટેમ્બર 2023 થી 02 ઓક્ટોબર 2023 સુધી સેવાકીય પખવાડિયાનું આયોજન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અલગ-અલગ કાર્યક્રમો
ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં ગણેશોત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના દાંડિયા બજાર પિરામિતા રોડ