September 13, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • સ્વામી પ્રસાદ મૌર્યની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે’, રામચરિતમાનસ વિવાદ પર બોલ્યા શ્રી રામ ભદ્રાચાર્ય, ધીરેન્દ્ર શાસ્ત્રીનું કર્યું સમર્થન
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

સ્વામી પ્રસાદ મૌર્યની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે’, રામચરિતમાનસ વિવાદ પર બોલ્યા શ્રી રામ ભદ્રાચાર્ય, ધીરેન્દ્ર શાસ્ત્રીનું કર્યું સમર્થન

by gujarat paheredarJanuary 26, 20230
શેર 0

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ સમયે ચર્ચામાં છે. તેમના પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ છે. અને ‘સરકાર’ તેને સનાતન ધર્મ પર હુમલો ગણાવી રહી છે. તેઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ રામચરિતમાનસના કેટલાક શ્લોકો પર પણ વિવાદ ઊભો થયો છે. કેટલાક લોકો તેને રામચરિતમાનસમાંથી દૂર કરવાની વાત કરી રહ્યા છે. એવામાં ધીરેન્દ્ર શાસ્ત્રી જેમને પોતાના ગુરુ માને છે એવા શ્રી ચિત્રકૂટ તુલસી પીઠાધીશ્વર સ્વામી શ્રી રામ ભદ્રાચાર્યએ કહ્યું કે તેઓતેમનું હટી ગયું છે. સ્વામી પ્રસાદ મૌર્યની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. જણાવી દઈએ કે સ્વામી શ્રી રામ ભદ્રાચાર્ય અંધ છે અને તેમને માનસ મર્મગ્ય માનવામાં આવે છે. તેમને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થ કર્યું

Advertisement

આ ઉપરાંત તેમણે બાગેશ્વર ધામના પીઠાધેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના મુદ્દે પણ વાત કરી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિંદુ રાષ્ટ્ર વિશે આપેલા નિવેદન અંગે કહ્યું કે આપણે હિંદુ રાષ્ટ્ર માટે પ્રયાસ કરતા રહેવું જોઈએ. તેમણે કહ્યું કે આ ક્યારે થશે એ તો ભગવાન જાણે, પરંતુ આપણે પ્રયત્ન કરવો જોઈએ.

‘સંશોધિત અને સંપાદિત વચ્ચેનો તફાવત સમજો’

આ સિવાય રામચરિત માનસમાં સુધારો કરવાના આરોપ પર તેમણે કહ્યું કે હું 20 વખત કહી રહ્યો છું કે મેં સંશોધન કર્યું જ ન હતું. જે પૂછે છે તે મૂર્ખને સંશોધિત અને સંપાદન વચ્ચેનો તફાવત ન સમજાય તો હું શું કરું. તેમણે કહ્યું- જ્યારે ટ્રાયલ શરૂ થઈ, ત્યારે આરોપો ફગાવી દેવામાં આવ્યા.

અખાડા પરિષદ અને રામ જન્મભૂમિ ન્યાસ દ્વારા વાંધો ઉઠાવવાના મુદ્દે, સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે કહ્યું કે એ તો મૂર્ખ લોકો છે; રામ જન્મભૂમિ પર ન્યાસે નહીં અખાડા પરિષદે વાંધો ઉઠાવ્યો હતો. તમામ મુકદ્દમાઓમાં મારા માટે સાનુકૂળ નિર્ણય આવ્યો છે અને તે બધાના મોં બંધ થઈ ગયા છે.

‘ટૂંક સમયમાં PoK ભારતમાં મળી જશે’

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ભારતમાં વિલીનીકરણ અંગે તેમણે કહ્યું કે, આપણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર મેળવવું જોઈએ. સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે જણાવ્યું કે, આ માટે મેં રાજસ્થાનના સાલાસર બાલાજી ખાતે 1008 કુંડી હનુમાન મહાયજ્ઞ કર્યો હતો. મને ખાતરી છે કે આપણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બહુ જલ્દી મેળવી લઈશું પરંતુ હિન્દુ રાષ્ટ્ર માટે આપણે થોડી રાહ જોવી પડશે.

 

 

 

શેર 0
અગાઉની પોસ્ટ
લોટ અને રોટલી જ નહીં, હવે પાકિસ્તાન પાણી માટે પણ તરસ્યું? પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે ઘણા રાજ્યો
આગામી પોસ્ટ
મોટી ખુશખબર / કેન્દ્ર સરકાર દર મહિને આપશે 20 હજાર પેન્શન , થઈ ગયો નિર્ણય
gujarat paheredar

Related posts

નવો પાક આવવાથી ખાદ્યતેલના ભાવ ઘટ્યા, તેલના ડબ્બામાં રૂ.80થી 270 સુધીનો ઘટાડો થયો

gujarat paheredarDecember 11, 2022

જી20 સમિટના પગલે વડોદરા ઝોનની આણંદ, ખેડા સહીતની 26 નગરપાલિકાઓમાં મરેથોન, નેતાઓ દોડશે

gujarat paheredarFebruary 20, 2023

આ 4 પાંદડા છે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના ‘પાકા દુશ્મન’, રોજ સવારે ચાવવું ફાયદાકારક રહેશે

gujarat paheredarFebruary 23, 2023

અમદાવાદ: બાપુનગરમાં પત્નીના અન્ય વ્યક્તિ સાથે પ્રેમસંબંધની જાણ થતા પતિનો કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ

gujarat paheredarApril 21, 2023

‘આર્થિક ઉત્કર્ષ’ની યોજનાઓના માધ્યમથી ૧૪ જિલ્લાના અંદાજે ૧.૪૧ લાખથી વધુ આદિવાસી ભાઈ-બહેનોને સરકાર દ્વારા લાભાન્વિત કરાયા

gujarat paheredarAugust 7, 2023

ભારતીયો માટે સારા સમાચાર / અમેરિકા આ ​​વર્ષે 10 લાખ ભારતીયોને વિઝા આપશે

gujarat paheredarApril 24, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133482
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક