June 25, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

મોદી
  • Home
  • ગુજરાત
  • PM મોદી આજે રાજસ્થાનની મુલાકાતે, શું ભગવાન દેવનારાયણના નામના મળશે ગુર્જર સમાજનો આશીર્વાદ?
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

PM મોદી આજે રાજસ્થાનની મુલાકાતે, શું ભગવાન દેવનારાયણના નામના મળશે ગુર્જર સમાજનો આશીર્વાદ?

by gujarat paheredarJanuary 28, 20230
શેર 1

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનની મુલાકાત લેવાના છે. 4 મહિનામાં પીએમ મોદીની રાજસ્થાનની આ ત્રીજી મુલાકાત છે. શનિવારે PM મોદી સવારે 11:30 વાગ્યે ભીલવાડાના માલસેરી ડુંગરી ખાતે ગુર્જર સમાજના વિશ્વ પ્રસિદ્ધ તીર્થસ્થાન ભગવાન દેવનારાયણના પ્રાગટ્ય સ્થાન પર પહોંચશે

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનની મુલાકાત લેવાના છે. 4 મહિનામાં પીએમ મોદીની રાજસ્થાનની આ ત્રીજી મુલાકાત છે. શનિવારે PM મોદી સવારે 11:30 વાગ્યે ભીલવાડાના માલસેરી ડુંગરી ખાતે ગુર્જર સમાજના વિશ્વ પ્રસિદ્ધ તીર્થસ્થાન ભગવાન દેવનારાયણના પ્રાગટ્ય સ્થાન પર પહોંચશે. આ દરમિયાન પીએમ મોદી ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા અવતરણ મહોત્સવમાં ભાગ લેશે. પીએમ મોદી મંદિરમાં પૂજા કરશે, સાથે જ અહીં આયોજિત હવનમાં પણ ભાગ લેશે. પૂજા બાદ પીએમ મોદી અહીં એક મોટી રેલીને સંબોધિત કરશે.

થઈ શકે છે ભગવાન દેવનારાયણ કોરિડોરની જાહેરાત 

Advertisement

ભીલવાડામાં પીએમની રેલીમાં 2 લાખથી વધુ લોકો પહોંચે તેવી શક્યતા છે. આ દરમિયાન પીએમ મોદી મહાકાલ કોરિડોર ઉજ્જૈનની તર્જ પર ભગવાન દેવનારાયણ કોરિડોર બનાવવાની જાહેરાત કરી શકે છે. જણાવી દઈએ કે રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે પીએમ મોદી ગુર્જર સમુદાયને મોટો સંદેશ આપવાનો પ્રયાસ કરશે. પીએમ મોદીની આ મુલાકાતને લઈને રાજકીય પંડિતો વોટ બેંક અને સીટોનું ગણિત ગોઠવવામાં વ્યસ્ત છે.

ગુર્જર સમાજના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામમાં વડાપ્રધાન 

કરોડો લોકો ભગવાન શ્રી દેવનારાયણમાં ઊંડી આસ્થા ધરાવે છે. ગુર્જરો ભગવાન શ્રી દેવનારાયણને તેમના આરાધ્ય દેવ માને છે. પીએમ મોદી આજે ભીલવાડાના આસિંદમાં આવેલા આ મંદિરમાં પહોંચી રહ્યા છે. પીએમ મોદી ભીલવાડા જિલ્લાના માલસેરી ગામની મુલાકાત લેશે, જ્યાં ભગવાન શ્રી દેવનારાયણનું જન્મસ્થળ છે. અહીં ભગવાન દેવનારાયણનો 1111મો અવતરણ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેના કારણે ભીલવાડામાં ઉત્સવનો માહોલ છે. કળશ યાત્રા કાઢવામાં આવી રહી છે, ઘણા દિવસોથી ભંડારો ચાલી રહ્યો છે. ભગવાન દેવનારાયણના દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. પરંતુ આ વખતનો પ્રસંગ ખૂબ જ ખાસ છે, કારણ કે પ્રથમ વખત કોઈ વડાપ્રધાન વિષ્ણુના અવતાર ભગવાન દેવનારાયણના ધામમાં આવી રહ્યા છે. એટલા માટે પીએમ મોદીના સ્વાગત માટે પણ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે.

ગુર્જર સમાજના આશીર્વાદ લેવાનો પ્રયાસ 

ગુર્જર સમુદાયના લોકોને આશા છે કે પીએમ મોદી દેવનારાયણ કોરિડોરની જાહેરાત કરીને ગુર્જર સમુદાયના આશીર્વાદ લઈ શકે છે. તેની પાછળ પણ એક મોટું કારણ છે. માલસેરી ડુંગરી દેશભરના ગુર્જર સમુદાયના આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. કેન્દ્ર સરકારની એક સંશોધન ટીમ આ દિવસોમાં ભીલવાડામાં હાજર છે. સંશોધન ટીમ ભગવાન દેવનારાયણને લગતી વાર્તાઓ અને સાહિત્ય એકત્ર કરી રહી છે. સરકાર ભગવાન દેવનારાયણના જીવન ચરિત્રને ફડ આર્ટ દ્વારા પ્રદર્શિત કરવાની તૈયારી કરી રહી છે.

ભગવાન દેવનારાયણની પૂજા માત્ર રાજસ્થાનમાં જ નથી થતી, પરંતુ પંજાબ, હિમાચલ, જમ્મુ-કાશ્મીર, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં સ્થાયી થયેલા ગુર્જર સમુદાયની અહીં માન્યતા છે. એવું માનવામાં આવે છે કે 1111 વર્ષ પહેલા ભગવાન દેવનારાયણની માતા સાદુ દેવીએ આ ડુંગરી પર ભગવાન વિષ્ણુની તપસ્યા કરી હતી, જેના આશીર્વાદથી ભગવાન દેવનારાયણનો જન્મ થયો હતો. દેવનારાયણ જી બગદાવત નાગવંશના ગુર્જર હતા અને તેઓ ગુર્જર જાતિના લોક દેવતા છે. લોકો તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માને છે. જ્યાં ભગવાનનો જન્મ થયો હતો ત્યાં માલસેરી ડુંગરી મંદિર બનાવવામાં આવ્યું છે.

વિધાનસભાની ચૂંટણી પર નજર

પરંતુ પીએમ મોદીની મુલાકાતથી ગુર્જર સમુદાયની આસ્થા વધુ ખાસ બની ગઈ છે. જયારે રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે કોંગ્રેસ અને બીજેપી બંને રાજકીય પક્ષો ગુર્જર વોટ બેંકને સાધવા માટે દેવનારાયણ જયંતિના પ્રસંગનો ફાયદો ઉઠાવવામાં લાગ્યા છે. CM અશોક ગેહલોતે પણ ગુર્જરોને રીઝવવા માટે છેલ્લી ઘડીએ આજે સરકારી રજાની જાહેરાત કરી દીધી છે. મોદી જ્યારે ભગવાન શ્રી દેવનારાયણની પૂજા કરશે તો આ વર્ષની વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી, એમ બંને ચૂંટણીઓ માટે મોટું ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

શેર 1
અગાઉની પોસ્ટ
સોમવારે જુનાગઢ સહિતની બેંકોની હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે
આગામી પોસ્ટ
“રામ મંદિર તો બની ગયું, પણ રામરાજ્ય નથી આવ્યું”: પ્રવીણ તોગડિયા
gujarat paheredar

Related posts

ફોટા પડાવવામાં મિલિંદ સોમનનો પરસેવો છૂટી ગયો, અભિનેતાને ફોટોગ્રાફર પાસે આવુ કામ કર્યું…

gujarat paheredarJanuary 6, 2023

સાબરમતી પર ગાંધીનગર જિલ્લાના અંબોડ ગામે બેરેજ બનાવવા રૂ. ૨૨૦ કરોડથી વધુ રકમની વહીવટી મંજૂરી અપાઈ: જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

gujarat paheredarSeptember 12, 2023

વડોદરા – ત્રણ દિવસ સુધી પાણીપુરીનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય, ગઈકાલે 200 કિલો સડેલા બટાકાનો નાશ કરાયો

gujarat paheredarJuly 18, 2023

બ્રાઝિલમાં વિરોધ પ્રદર્શન પર પીએમ મોદી ચિંતિત, કહ્યું- લોકતાંત્રિક પરંપરાઓનું સન્માન કરો

gujarat paheredarJanuary 9, 2023

કાશ્મીરમાં જોવા મળ્યું ધાર્મિક એકતાનું ઉદાહરણ, મુસ્લિમોએ કર્યું અમરનાથ યાત્રીઓનું પુષ્પહારથી સ્વાગત

gujarat paheredarJuly 1, 2023

Whatsapp પર ઈન્ટરનેશનલ કોલ દ્વારા થઈ રહ્યું છે કૌભાંડ, જાણો બચવાનો શું છે ઉપાય

gujarat paheredarMay 9, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક