આ પહેલા બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે...
આ જ પત્રમાં માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે જો કોરોનાવાયરસ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો, જાહેર આરોગ્ય કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કોવિડ રોગચાળાથી...
શંકર ચૌધરીનું નામ પાર્ટી દ્વારા અધ્યક્ષ તરીકે નક્કી કરાયું હતું ત્યારે આજે તેમને આ ચાર્જ આજના મળનાર સત્ર દરમિયાન સંભાળ્યો છે. બીજી તરફ ઉપપ્રમુખ તરીકે...
કોરોના મહામારી દરમિયાન દર્દીઓમાં હૃદયની સમસ્યાઓ વધી છે. ઈન્ફેક્શનની ઝપેટમાં આવીને જ્યારે લોકો સ્વસ્થ થયા તો હૃદયની ધમનીઓ બ્લોક થવા લાગી. કોરોના વાયરસ લાંબા...