પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું ગઈકાલે ઉદઘાટન કર્યા બાદ આજે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સવારે 9 થી રાત્રિના 9 દરમિયાન લોકો મુલાકાત લઈ શકે છે. ત્યારે...
વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ખુલ્લી ચર્ચા દરમિયાન ચીન અને તેના નજીકના સાથી પાકિસ્તાન પર પરોક્ષ રીતે હુમલો કર્યો. એસ જયશંકરે...
મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં 70 દિવસમાં 22.77 લાખ પેસેન્જરોએ મુસાફરી કરી છે જેની સામે એપીએમસીથી મોટેરા રૂટ પર નોર્થ-સાઉથ કોરિડોરમાં 8.42 લાખ પેસેન્જરે મુસાફરી કરી છે....
આજથી અમદાવાદમાં ભવ્ય રીતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે...
ભૂપેન્દ્ર પટેલ સરકારના હારેલા એકમાત્ર મંત્રી અને દિયોદરથી ઉમેદવાર કીર્તિસિંહ વાધેલાએ પોતાના વિસ્તારમાં મળેલી એક સભામાં કહ્યું કે તેમને હરાવવા માટે પચાસ કે પચીસ વર્ષથી...
ગુજરાતમાં લગભગ 10 ટકા મુસ્લિમો છે. આ દૃષ્ટિકોણથી, વસ્તીની દ્રષ્ટિએ રાજ્ય વિધાનસભામાં લગભગ 18 ધારાસભ્યો હોઈ શકે છે. જો કે, ગુજરાતની કોઈપણ વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્યોની...
ગુજરાતમાં મતગણતરી ચાલી રહી છે. ગત ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં ઉભરેલા ત્રણ યુવા ચહેરાઓ અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી આ વખતે મેદાનમાં હતા....