નવસારી: રાજસ્થાનથી 160 ઊંટોને ગુજરાત, મહારાષ્ટ્ર થઈ હૈદરાબાદ કતલખાને લઈ જવાતા બચાવાયા, જીવદયાપ્રેમીઓએ આરોપી ઇસમોને પકડ્યા
રાજસ્થાનના રણપ્રદેશમાંથી 160 જેટલા ઊંટને હૈદરાબાદના કતલખાને પહોંચાડી પૈસા રળી લેવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. રાજસ્થાનથી ગુજરાત, મહારાષ્ટ્ર થઈ ઊંટના કાફલાને હૈદરાબાદ લઈ જવાઈ


