દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું કે તેઓ હોળી પર દેશ માટે પ્રાર્થના કરશે. તેમણે આરોપ લગાવ્યો કે સારું કામ કરનારાઓની ધરપકડ કરવામાં આવી રહી
રશિયામાં કોવિડ-19 રસી ‘સ્પુટનિક V’ તૈયાર કરનારા વૈજ્ઞાનિકોમાંના એક એન્ડ્રે બોટિકોવની હત્યા કરવામાં આવી. આન્દ્રેની શનિવારે તેના એપાર્ટમેન્ટમાં બેલ્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૦૪ થી તા.૦૯-૦૩-૨૦૨૩ દરમિયાન અમરેલી જિલ્લામાં પવન સાથે કમોસમી માવઠું, સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના ખાનગી ક્ષેત્રને રોકાણ વધારવા આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે ભારતના કોર્પોરેટ જગતે રોકાણ વધારવું જોઈએ અને બજેટ 2023-24માં આપવામાં આવેલી
વડાપ્રધાનએ કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ યોજનાઓ તથા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મહત્વ આપી આ ક્ષેત્રોમાં મહત્તમ રોજગારી આપવા પણ કેન્દ્રની અને એન.ડી.એ. સાશિત રાજ્યોની સરકારોએ ફોકસ
આર્થિક સંકટના સમયે, રાષ્ટ્રની અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે. તાજેતરના હિંડનબર્ગ રિપોર્ટે અદાણીની તરફેણમાં ભાજપ સરકારની ક્રોની કેપિટલીઝમની નીતિને છતી
બિન સચિવાલય ક્લાર્ક-ઓફિસ આસિસટન્ટ સંવર્ગમાં ૨૩૦૬ – ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨માં ૧૩૩ અને ખેતીવાડી અધિકારી વર્ગ-૨ સંવર્ગમાં ૯૨નું નવું માનવબળ રાજ્ય વહીવટી તંત્રને પ્રાપ્ત થયું
2023માં ગુજરાતના યુવાનોને સરકારમાં 25 હજારથી વધુ નોકરીઓ મળશે. પીએમ મોદીએ કહ્યું કે ગુજરાત આવનારા સમયમાં દેશના વિકાસનું નેતૃત્વ કરશે 2023માં ગુજરાતના યુવાનોને સરકારમાં 25
હરિયાણાના કેબિનેટ મંત્રી કમલ ગુપ્તાએ લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ નવી ચર્ચાને જન્મ આપ્યો છે. કમલ ગુપ્તાનું કહેવું છે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (POK) આવતા