ભાજપનો આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહાર, ‘રાજકીય ભ્રષ્ટાચાર માટે યુવાનોને દારૂમાં ડૂબાડી દીધા’
ભાજપે દારૂ કૌભાંડને લઈને આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા છે. પાર્ટીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે AAPએ રાજકીય ભ્રષ્ટાચાર માટે એક


