વ્યક્તિના મૃત શરીરમાં રહેલા અંગો બીમાર કે નિ:સહાય વ્યક્તિને મદદરૂપ બની શકે છે. આથી, દર વર્ષે વિશ્વભરમાં અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર ૧૩ ઓગસ્ટને ‘વિશ્વ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ મેડિસિટીની યુ.એન.મહેતા હોસ્પિટલમાં અત્યાધુનિક બ્લડ સેન્ટર અને MRI મશીનનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં સમર્પિત કર્યું હતું. આરોગ્ય સેવાઓના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેશ્વરી સેવા સમિતિનાસમૃદ્ધિ ટ્રેડફેર 2023નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા
ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહેને કોર્ટે રાહત આપી છે. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા આ કેસમાં પહેલીવાર
નિર્માતા-નિર્દેશક અનિલ શર્માની ફિલ્મ ‘ગદર 2’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર અને ગીતો રિલીઝ થયા છે. ફિલ્મને લઈને દર્શકોમાં ભારે