સમગ્ર ભારતમાં કૃષ્ણ સખા સુદામાજીનું એક માત્ર મંદિર પોરબંદરમાં આવેલ છે અને અખાત્રીજના દિવસે સુદામા મંદિરે ભક્તોની ભીડ જામે છે. અખાત્રીજના રોજ પોરબંદરથી દ્વારકા સુધી...
સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના વણોટ ગામે રહેતા એક ખેડૂતે નવતર પ્રયોગ કર્યો છે. પ્રગતિશીલ ખેડૂત જેન્તીભાઈએ પોતાની 27 વિઘા જમીન પૈકીની 5 વિઘામાં સફરજનની...
એક વખત કરો તાઇવાન જામફળની ખેતી, 25 વર્ષ સુધી મળશે આવશે અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામના ખેડૂત દોઢ વર્ષથી ઓર્ગેનિક પદ્ધતિથી જામફળની ખેતી કરી...
ભારતીય કંપનીઓનો રેવેન્યૂ ગ્રોથ નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટર દરમિયાન ઘટીને 10-12 ટકાની આસપાસ રહેવાનો અંદાજ ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે વ્યક્ત કર્યો છે. ગત વર્ષે...
અમદાવાદ: GVFL, જે અગાઉ ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ હતું, એ ગુરુવારે પ્રારંભિક તબક્કાના રોકાણ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ‘એક્સલરેટ ફોર એક્સેલન્સ (a4X)’ પ્લેટફોર્મ લોન્ચ કરવાની...