અતીક અહેમદ હત્યાકાંડના પડઘા પાકિસ્તાન સુધી પડ્યા, જાણો શું કહે છે કંગાળ દેશના નેતાઓ?
પ્રયાગરાજના માફિયા અતીક અહેમદની માફિયાગીરીનો અંત આવ્યો છે. માફિયાગીરીના 44 વર્ષ માત્ર થોડીક સેકન્ડમાં પૂરા થયા. અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને શનિવારે રાત્રે પ્રયાગરાજની...


