જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળી જોઈને વ્યક્તિનો સ્વભાવ અને ચારિત્ર્ય જાણી શકાય છે. આ જ કારણ છે કે લગ્ન પહેલા છોકરા-છોકરીની કુંડળીઓ મેળવવામાં આવતી હોય છે....
ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર ગણેશની પૂજા તમામ દેવતાઓમાં પ્રથમ કરવામાં આવે છે. ભગવાન ગણેશ દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભાદ્રપદ માસના શુક્લ પક્ષમાં ભગવાન...
વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખેલી દરેક વસ્તુને રાખવા અને ખરીદવાનો નિયમ જણાવવામાં આવ્યો છે. જો વાસ્તુની આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ ચોક્કસપણે આવે છે....