અશ્વિન મહિનાની નવરાત્રિને શારદીય નવરાત્રિ કહેવાય છે. એક વર્ષમાં આવતી ચાર નવરાત્રિ પૈકી અશ્વિન નવરાત્રી એવી નવરાત્રિ છે જેને ખૂબ જ ધૂમધીમ અને ઉત્સાહ સાથે...
સનાતન પંચાંગ અનુસાર પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી છે. સર્વપિત્રી અમાવસ્યા 14 ઓક્ટોબરે છે. જ્યોતિષના મતે જો કુંડળીમાં પિતૃ દોષ હોય તો વ્યક્તિને...
ધાર્મિક ગ્રંથોમાં દેવી લક્ષ્મીને ધન, કીર્તિ, સુખ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. જો તમારે ભૌતિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરવી હોય તો તમારે તેના માટે દેવી...
હિંદુ ધર્મમાં, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે પરિવારના સભ્યો તેના માટે પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કરે છે અને શ્રાદ્ધને સૌથી મહત્ત્વપૂર્ણ વિધિ માનવામાં...
દર વર્ષે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ અનંત ચતુર્દશીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્દશી 28 સપ્ટેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવી રહી...
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રત્ન ધારણ કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સુધરે છે. તેનાથી ગ્રહોના અશુભ પ્રભાવથી બચી શકાય છે. જ્યોતિષમાં 9 રત્નો અને 84 ઉપ-રત્નોનું વર્ણન...