સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રે ભારત વિશ્વમાં સ્ટીલનું બીજું સૌથી મોટું ઉત્પાદક બની ગયું છે. હવે વિશ્વનું સ્ટીલ કેપિટલ કહેવાતું જાપાનને પણ પાછળ છોડીને ભારત આગળ વધી
ઘરના નિર્માણને લઈને વાસ્તુશાસ્ત્રમાં ઘણી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર બનાવવાથી સુખ-શાંતિ બની રહે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના નિર્માણથી લઈને રૂમની જગ્યા સુધીની
કર્ણાટક ચૂંટણીમાં ભાજપની હાર બાદ વિપક્ષની નજર 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પર છે. આ અંગે મહાગઠબંધન તરફથી વિવિધ રણનીતિઓ અપનાવવામાં આવી રહી છે. દરમિયાન રાષ્ટ્રવાદી
યુવા ભાજપ મંત્રી કરણ સોરઠીયાએ જાહેરમાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ભાજના નેતાની દાદાગીરી ખુલ્લેઆમ સામે આવી હતી. સોરઠીયાવાડી સર્કલમાં ફાયરીંગનો બનાવ બનતા ચકચારી મચી
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે જણાવ્યું કે ચલણમાં રહેલી 2,000ની કુલ નોટોમાંથી લગભગ 50 ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ
ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનને લઈને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. ગુજરાત કોંગ્રેસમાં પાર્ટીના નેતૃત્વમાં પરિવર્તન આવતા લોકસભાની ચૂંટણી વિધાનસભાની હાર બાદ કોંગ્રેસને કંઈક
આરબીઆઈ દ્વારા રેપોરેટ યથાવત રાખવામાં આવ્યો છે. જેના કારણે હાલમાં વ્યાજદરમાં કોઈ વધારો નહીં થાય. રેપોરેટમાં વધારો કરવામાં આવતા લોન ધારકોને વધુ લોન ભરવી પડી