રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન શહેરના મવડી મેઇન રોડ, લક્ષ્મીનગર અને કરણપરા વિસ્તારમાંથી અલગ-અલગ ત્રણ દુકાનોમાંથી વાસી
આ યોજનાના ધારાધોરણો મુજબ સામાન્ય જાતિના ખેડુતને રૂ. ૨૨૦૦૦/હેકટર અને અનુ જાતિ અને અનુ જનજાતિના ખેડૂતને રૂ.૩૦૦૦૦/હેકટર સુધીની મર્યાદામાં સહાય (૨) દાંડી ફૂલો (કટ ફલાવર્સ)
હિટવેવની પરિસ્થિતિ સર્જાવાની શક્યતા રહેલી હોય લોકોને લૂ લાગવી, ડીહાઇડ્રેશન, સન સ્ટોક જેવી અસરો થઈ શકે. જેથી હિટવેવ દરમિયાન લોકોએ શું તકેદારી રાખવી? તે માટે
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ નરસિંહ મહેતા સરોવરની બિયુટીફિક્શન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે નરસિંહ મહેતા સરોવરની આસપાસ કેટલાક ધાર્મિક જગ્યાઓ બનાવી અને