PM મોદીએ કામદારો માટે 13,000 કરોડ રૂપિયાની ‘PM વિશ્વકર્મા યોજના’ શરૂ કરી, 30 લાખ પરિવારોને મળશે લાભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘વિશ્વકર્મા જયંતી’ના અવસર પર ‘પીએમ વિશ્વકર્મા’ યોજનાની શરૂઆત કરી. આ યોજના હેઠળ પરંપરાગત કારીગરોને કોઈપણ ગેરંટી વિના લઘુત્તમ વ્યાજ દરે લોન


