September 13, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ફરી એકવાર પ્રવાસીઓ માટે ખુલ્યું અમૃત ઉદ્યાન, જાણો ક્યારે જવું અને કેવી રીતે ઓનલાઈન ટિકિટ મેળવવી
ગુજરાત

ફરી એકવાર પ્રવાસીઓ માટે ખુલ્યું અમૃત ઉદ્યાન, જાણો ક્યારે જવું અને કેવી રીતે ઓનલાઈન ટિકિટ મેળવવી

by gujarat paheredarAugust 16, 20230
શેર 1

અમૃત ઉદ્યાન એટલે કે મુગલ ગાર્ડન મુલાકાતીઓ માટે ફરી એકવાર ખુલી ગયું છે. પહેલા તે માત્ર માર્ચ મહિનામાં જ ખૂલતો હતો પરંતુ હવે આ સિઝનમાં તેને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો છે. જ્યાં આપણે અહીં માર્ચમાં વસંતના રંગો જોઈ શકતા હતા, હવે આપણે અહીં શ્રાવણના રંગો જોઈ શકીએ છીએ. તમને જણાવી દઈએ કે તે પ્રવાસીઓ માટે 16 ઓગસ્ટથી શરૂ થશે અને 17 સપ્ટેમ્બર 2023 સુધી ખુલ્લો રહશે. 15 એકરમાં ફેલાયેલા અમૃત ઉદ્યાનને રાષ્ટ્રપતિ ભવન પરિષદમાં બનાવવામાં આવ્યું છે. મૂળરૂપે, તેમાં પૂર્વ લૉન, સેન્ટ્રલ લૉન, લૉન્ગ ગાર્ડન અને સર્ક્યુલર ગાર્ડનનો સમાવેશ થતો હતો. પરંતુ હવે તે વધુ સમૃદ્ધ થઈ ગયું છે.

અમૃત ઉદ્યાનમાં પ્રકૃતિના અનેક રંગો

Advertisement

અમૃત ઉદ્યાનમાં, તમે પ્રકૃતિ અને તેના તમામ વૃક્ષો અને છોડને જોઈ શકો છો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓના કાર્યકાળ દરમિયાન, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ અને શ્રી રામ નાથ કોવિંદના નેતૃત્વમાં અહીં કેટલાક બગીચા વિકસાવવામાં આવ્યા છે, જેમ કે હર્બલ-1, હર્બલ-2, ટેક્ટાઈલ ગાર્ડન, બોનસાઈ ગાર્ડન અને આરોગ્ય વન. આ ઉપરાંત મુલાકાતીઓ માટે બાલ વાટિકા અને સ્પિરિચ્યુઅલ ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યા છે. બગીચાઓ ઉપરાંત, મુલાકાતીઓ રાષ્ટ્રપતિ ભવન અને તેની આસપાસ હાજર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના વિવિધ પ્રદર્શનો પણ જોઈ શકે છે.

અમૃત ઉદ્યાનની મુલાકાતનો યોગ્ય સમય

અમૃત ઉદ્યાન સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે. નોર્થ એવન્યુ નજીક રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 35માંથી પ્રવેશ થાય છે. 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી માટે તે ફક્ત શિક્ષકો માટે જ ખુલ્લું રહેશે

સોમવારે બંધ રહે છે અમૃત ઉદ્યાન

જાળવણી અને સફાઈ માટે અમૃત ઉદ્યાન સોમવારે બંધ રહે છે. આ સિવાય તમે અન્ય કોઈપણ દિવસે અહીં જઈ શકો છો. આ માટે તમારે પટેલ ચોક અથવા કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશન જવું પડશે અને ત્યાંથી તમે ચાલીને રાષ્ટ્રપતિ ભવન જઈ શકો છો.

રાષ્ટ્રપતિ ભવન ઓનલાઈન બુકિંગ-

તમે https://visit.rashtrapatibhavan.gov.in/visit/amrit-udyan/rE પર જઈને અમૃત ઉદ્યાનની મુલાકાત લેવા માટે ઓનલાઈન બુક કરી શકો છો. અહીં તમારે તમારી વિગતો ભરીને ટિકિટ બુક કરવાની રહેશે. તેથી, જો તમે અત્યાર સુધી મુગલ ગાર્ડન અથવા અમૃત ઉદ્યાનની મુલાકાત લઈ શક્યા નથી, તો તમે આ વખતે અહીં જઈ શકો છો.

શેર 1
અગાઉની પોસ્ટ
ડોન 3માં રણવીર સિંહની એન્ટ્રીને લઈને થઈ હતી બબાલ, કાસ્ટિંગને લઈને હવે ફરહાન અખ્તરે તોડ્યું મૌન
આગામી પોસ્ટ
નસોમાં જમા થયેલા ગંદા કોલેસ્ટ્રોલને કાઢી નાખશે આ 3 પાંદડા, નહીં વધે શુગર
gujarat paheredar

Related posts

દેશમાં ૩૦ મુખ્યમંત્રીઓની શ્રેષ્ઠતા ચકાસવા માટે કરાયેલા સર્વેમાં કેજરીવાલને પાછળ છોડીને યોગીને પ્રજાએ શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે.

gujarat paheredarJanuary 29, 2023

અમદાવાદ SG હાઇવેને 913 કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી તેજ

gujarat paheredarFebruary 24, 2023

ગુજરાત કોંગ્રેસમાં પાર્ટીના નેતૃત્વમાં પરિવર્તન આવતા શું બદલાશે રાજનિતી, ખડગે કોના નામ પર મારશે મોહર

gujarat paheredarJune 8, 2023

વાત્રક ડેમના ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં છેલ્લા 15 દિવસથી સિંચાઈ વિભાગ દ્વારા 150 ક્યૂસેક પાણી છોડાયું છે. શનિવારે ચોથા રાઉન્ડ નો તબક્કો પૂર્ણ થતા પાણી બંધ કરાશે તેમ સિંચાઇ વિભાગે જણાવ્યું હતું. વધુમાં વાત્રક ડેમની જમણા કાંઠાની નહેરમાં 70 ક્યૂસકે પાણી છોડાયું છે. જે હજુ દસ દિવસ સુધી શરૂ રાખવા સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરાયો હોવાનું સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઇજનેર સંસ્કાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. વાત્રક ડેમમાંથી સિંચાઈ વિભાગ દ્વારા રવિ પાકની સિઝનમાં અત્યાર સુધીમાં ચાર રાઉન્ડ પાણી અપાયું છે. સિંચાઈ વિભાગ દ્વારા છેડાના ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તે માટે ચોથા રાઉન્ડમાં 150 ક્યૂસેક પાણી છોડાયું છે. ચોથા તબક્કામાં 15 દિવસ ઉપરાંતનો રાઉન્ડ પૂર્ણ થતાં શનિવારે સાંજે પાણી બંધ કરવા સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. જોકે વાત્રક ડેમની જમણા કાંઠાની નહેરમાં ચોથા રાઉન્ડમાં છેલ્લા ચાર દિવસ ઉપરાંત સમયથી 70 ક્યૂસેક પાણી છોડાયું છે. જે હજુ દસ દિવસ સુધી શરૂ રાખવા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એન.ટી.સોલંકીની સૂચનાથી નિર્ણય કરાયો છે. સિંચાઈ વિભાગ દ્વારા હજુ અંતિમ તબક્કામાં રવિ પાકમાં પૂરતું પાણી આપવા માટે પણ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું.

gujarat paheredarFebruary 12, 2023

અમદાવાદ શહેરમાં જાણો બિપોરજાયો વાવાઝોડાના કારણે શું થઈ શકે છે અસર

gujarat paheredarJune 12, 2023

સૌરાષ્ટ્રને પણ મળશે વંદે ભારત ટ્રેન, ડબલ ટ્રેકની કામગિરી બાદ આ રુટ પર શરુ થશે ટ્રેન

gujarat paheredarFebruary 18, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133477
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક