June 22, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • પીએમ મોદી પર ઓવૈસીનો કટાક્ષ- સાહેબે લાલ આંખ ન દેખાડી? શી જિનપિંગ સાથેની મુલાકાત પર ઘેરાયા
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

પીએમ મોદી પર ઓવૈસીનો કટાક્ષ- સાહેબે લાલ આંખ ન દેખાડી? શી જિનપિંગ સાથેની મુલાકાત પર ઘેરાયા

by gujarat paheredarNovember 16, 20220
શેર 1

પીએમ મોદીએ સપ્ટેમ્બરમાં સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં જિનપિંગ સાથે કોઈ વાતચીત કરી ન હતી. બંને નેતાઓએ છેલ્લે નવેમ્બર 2019માં દ્વિપક્ષીય બેઠક કરી હતી

ભારત અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી. બંનેની આ મુલાકાત ઇન્ડોનેશિયાના બાલીમાં ચાલી રહેલી G20 સમિટ દરમિયાન થઈ હતી. જો કે આ બેઠક પર દેશમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ અને AIMIMએ બેઠક પર પીએમ મોદી અને ભાજપને ગલવાન ઘાટીની ઘટના યાદ અપાવી છે.

Advertisement

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને કટાક્ષ કર્યો – શું સાહેબે લાલ આંખો ન દેખાડી? જણાવી દઈએ કે વર્ષ 2020 માં ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ પછી પીએમ નરેન્દ્ર મોદી અને જિનપિંગની આ પ્રથમ મુલાકાત છે. આ બંનેની ઔપચારિક મુલાકાત નહોતી. બંને વચ્ચે શું વાત થઈ, આ માહિતી હજુ સામે આવી નથી.

જો કે, પીએમ મોદીએ સપ્ટેમ્બરમાં સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં જિનપિંગ સાથે કોઈ વાતચીત કરી ન હતી. બંને નેતાઓએ છેલ્લે નવેમ્બર 2019માં દ્વિપક્ષીય બેઠક કરી હતી.

ઓવૈસીએ સપ્ટેમ્બરમાં એમ પણ કહ્યું હતું કે પીએમએ દેશને કહ્યું હતું કે કોઈ પણ અમારા વિસ્તારમાં ઘૂસ્યું નથી પરંતુ તેઓ (ચીની સૈનિકો) અંદર છે. જ્યારે કોઈ પ્રવેશ્યું નથી ત્યારે ગરમ ઝરણામાંથી કોણ પીછેહઠ કરી રહ્યું છે. બીજેપી કહી રહી છે કે (ચીન સાથે) 15-16 રાઉન્ડની વાતચીત પછી ડિસએન્ગેજમેન્ટ થયું છે. ઓવૈસીએ કહ્યું કે પીએમ મોદીએ SCO સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત ન કરવી જોઈએ. જ્યાં સુધી ડેમચોક અને ડેપસાંગમાંથી ચીની સેનાને ન હટે ત્યાં સુધી મુલાકાત ન થવી જોઈએ.

કોંગ્રેસે શહીદોની યાદી જાહેર કરી

ત્યારે કોંગ્રેસે ટ્વિટ કરીને લખ્યું – ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં શહીદ થયેલા આપણા 20 સૈનિકોના નામ – 1. કર્નલ સંતોષ બાબુ, 2. નાયબ સુબેદાર નુદુરામ સોરેન, 3. નાયબ સુબેદાર મનદીપ સિંહ, 4. સુબેદાર સતનામ સિંહ, 5. હવાલદાર કે. પલાની, 6. હવાલદાર સુનિલ કુમાર, 7. હવાલદાર બિપુલ રોય, 8. લાન્સ નાયક દીપક સિંહ, 9. સિપાહી રાજેશ ઓરંગ, 10. સિપાહી કુંદન કુમાર, 11. સિપાહી ગણેશ રામ, 12. સિપાહી ચંદ્રકાંત પ્રધાન, 13. સિપાહી અંકુશ, 14. સિપાહી ગુરબિંદર, 15. સિપાહી ગુરતેજ સિંહ, 16. સિપાહી ચંદન કુમાર, 17. સિપાહી કુંદન કુમાર, 18. સિપાહી અમન કુમાર, 19. સિપાહી જયકિશોર સિંહ, 20. સિપાહી ગણેશ હંસદા.

પીએમ મોદીએ આમની સાથે પણ કરી મુલાકાત 

G-20 સમિટમાં પીએમ મોદીએ શી જિનપિંગ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને બ્રિટનના નવા પીએમ ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી. પીએમ મોદીએ યૂક્રેન યુદ્ધ રોકવાની પણ અપીલ કરી હતી.

વિશ્વમાં વાગે છે ભારતનો ડંકો 

આ પહેલા પીએમ મોદીએ બાલીમાં રહેતા ભારતીયોને પણ સંબોધિત કર્યા હતા. અહીં પીએમએ કહ્યું કે ભારત હવે નાની-નાની બાબતો વિશે વિચારતું નથી અને હવે દુનિયામાં ભારતનો ડંકો વાગે છે. મોદીએ કહ્યું હતું કે ભારત જવાબદારી સાથે આગળ વધવા માટે કટિબદ્ધ છે.

મોદીએ વધુમાં કહ્યું કે ભારત અને ઈન્ડોનેશિયાનો સાથ માત્ર સુખનો નથી. આપણે સુખ-દુઃખમાં એકબીજાના દુઃખમાં સહભાગી થવાના છીએ. જયારે 2018 માં જ્યારે ઇન્ડોનેશિયામાં મોટો ભૂકંપ આવ્યો, ત્યારે ભારતે તરત જ ઓપરેશન સમુદ્ર મૈત્રી શરૂ કર્યું હતું. ત્યારે મેં કહ્યું હતું કે ભારત અને ઈન્ડોનેશિયામાં 90 નોટિકલ માઈલનું અંતર ભલે હોય તો પણ અમે 90 નોટિકલ માઈલ દૂર નથી, અમે 90 નોટિકલ માઈલ નજીક છીએ.

પીએમએ કહ્યું કે બાલી આવ્યા પછી દરેક ભારતીયને અલગ લાગણી થાય છે અને હું પણ તે જ અનુભવી રહ્યો છું. એ જગ્યા કે જેની સાથે ભારતનો હજારો વર્ષોથી સંબંધ છે, જેના વિશે તમે સાંભળતા જ હશો. પેઢી દર પેઢીએ આ પરંપરાને આગળ ધપાવી પરંતુ તેને ક્યારેય અદૃશ્ય થવા દીધી નથી.

શેર 1
અગાઉની પોસ્ટ
અમરેલી જિલ્લામાં ઉમેદવારી પત્રકની ચકાસણી દરમિયાન ૯૧ ઉમેદવારી પત્રકો માન્ય
આગામી પોસ્ટ
ભાજપે 181 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા, આ 1 બેઠક માટે હજુ કેમ અસમંજસ છે?
gujarat paheredar

Related posts

કરણ જોહરનો નેપો-પ્રેમનો અંત નથી, સ્ટારની દીકરી માટે આ અભિનેત્રીને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી

gujarat paheredarJanuary 8, 2023

નવી શિક્ષણ પદ્ધતિ લાગુ થયા બાદ 25 વર્ષમાં ભારત નંબર એક પર હશે: અમિત શાહ

gujarat paheredarDecember 24, 2022

વાત્રક ડેમના ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં છેલ્લા 15 દિવસથી સિંચાઈ વિભાગ દ્વારા 150 ક્યૂસેક પાણી છોડાયું છે. શનિવારે ચોથા રાઉન્ડ નો તબક્કો પૂર્ણ થતા પાણી બંધ કરાશે તેમ સિંચાઇ વિભાગે જણાવ્યું હતું. વધુમાં વાત્રક ડેમની જમણા કાંઠાની નહેરમાં 70 ક્યૂસકે પાણી છોડાયું છે. જે હજુ દસ દિવસ સુધી શરૂ રાખવા સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરાયો હોવાનું સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઇજનેર સંસ્કાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું. વાત્રક ડેમમાંથી સિંચાઈ વિભાગ દ્વારા રવિ પાકની સિઝનમાં અત્યાર સુધીમાં ચાર રાઉન્ડ પાણી અપાયું છે. સિંચાઈ વિભાગ દ્વારા છેડાના ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તે માટે ચોથા રાઉન્ડમાં 150 ક્યૂસેક પાણી છોડાયું છે. ચોથા તબક્કામાં 15 દિવસ ઉપરાંતનો રાઉન્ડ પૂર્ણ થતાં શનિવારે સાંજે પાણી બંધ કરવા સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. જોકે વાત્રક ડેમની જમણા કાંઠાની નહેરમાં ચોથા રાઉન્ડમાં છેલ્લા ચાર દિવસ ઉપરાંત સમયથી 70 ક્યૂસેક પાણી છોડાયું છે. જે હજુ દસ દિવસ સુધી શરૂ રાખવા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એન.ટી.સોલંકીની સૂચનાથી નિર્ણય કરાયો છે. સિંચાઈ વિભાગ દ્વારા હજુ અંતિમ તબક્કામાં રવિ પાકમાં પૂરતું પાણી આપવા માટે પણ આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું.

gujarat paheredarFebruary 12, 2023

ભારતીય સિનેમામાં બોલિવુડનો હિસ્સો ઘટીને 51 ટકા થઈ ગયો, 2019માં આ હિસ્સો 75 ટકા જેટલો હતો

gujarat paheredarDecember 31, 2022

અમદાવાદમાં સીએમની ઉપસ્થિતિમાં પ્રજાપતિ બિઝનેશ એક્સપો યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે તેમજ રાજ્યના સાધુ સંતો ના હસ્તે કાર્યક્રમ નું ઉદ્ઘાટન કરવામાં આવશે

gujarat paheredarFebruary 4, 2023

કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં શું બદલાવ આવ્યો? કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જવાબ આપ્યો

gujarat paheredarFebruary 8, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132976
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક