October 16, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • લાલ કિલ્લા પરથી રાહુલ ગાંધીએ કહ્યું, ‘દેશમાંથી નફરત દૂર કરવાની જરૂર’
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

લાલ કિલ્લા પરથી રાહુલ ગાંધીએ કહ્યું, ‘દેશમાંથી નફરત દૂર કરવાની જરૂર’

by gujarat paheredarDecember 25, 20220
શેર 3

રાહુલે કહ્યું કે આ નરેન્દ્ર મોદીની સરકાર નથી. આ અંબાણી અને અદાણીની સરકાર છે. તેમનું સંપૂર્ણ ધ્યાન અહીંની ત્યાં કરવાનું છે. હું 2800 કિલોમીટર ચાલ્યો છું. મેં ક્યાંય મારપીટ અને હિંસા નથી જોઈ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા શનિવારે રાજધાની દિલ્હીમાં પ્રવેશી ચુકી છે. આજે યાત્રા સવારે બદરપુર બોર્ડરથી દિલ્હીમાં પ્રવેશી હતી. આ મુલાકાતમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાએ પણ ભાગ લીધો હતો. રાહુલે સવારે રામ દરબારની મુલાકાત લીધી અને બપોરે હઝરત નિઝામુદ્દીનની દરગાહ પર જઈને ચાદર ચઢાવી. રાહુલના શક્તિ પ્રદર્શનને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. આ યાત્રા મથુરા રોડ, ઈન્ડિયા ગેટ અને આઈટીઓ થઈને લાલ કિલ્લા પર પહોંચી ગઈ છે. રાહુલે વિપક્ષી પાર્ટીઓને પણ ભારત જોડો યાત્રામાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે.

Advertisement

લાલ કિલ્લા પરથી રાહુલ ગાંધીએ લોકોને સંબોધન કર્યું. રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત નફરતને લઈને કરી. રાહુલે કહ્યું કે જ્યારે મેં ચાલવાનું શરુ કર્યું  હતું ત્યારે એવું લાગતું હતું કે દેશમાં નફરત છે. પરંતુ આ સત્ય નથી. દેશભરમાં એકતા છે. આજે દેશમાંથી નફરતને દૂર કરવાની જરૂર છે. 90 ટકા લોકો એકબીજાને પ્રેમ કરે છે. રાહુલે લાલ કિલ્લાની બાજુમાં મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારાનું ઉદાહરણ આપ્યું છે.

રાહુલે કહ્યું કે આ નરેન્દ્ર મોદીની સરકાર નથી. આ અંબાણી અને અદાણીની સરકાર છે. તેમનું સંપૂર્ણ ધ્યાન અહીંની ત્યાં કરવાનું છે. હું 2800 કિલોમીટર ચાલ્યો છું. મેં ક્યાંય મારપીટ અને હિંસા નથી જોઈ.

રાહુલે કહ્યું કે જ્યારે મેં યુવાનો સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે હું એન્જિનિયર, ડોક્ટર, આઈએએસ બનવા માંગુ છું. પણ આજે શું કરે છે- ભજીયા બનાવે છું. દેશમાં બેરોજગારી કેમ આવી? આ દેશને રોજગાર માત્ર નાના વેપારીઓ અને ખેડૂતો આપી શકે છે. આ લોકો દેશને રોજગાર આપે છે. તેઓ 24 કલાક લાગેલા રહે છે. બેંકના દરવાજા બંધ રહે છે. જ્યારે બે-ચાર કરોડપતિઓને એમ જ પૈસા આપી દેવામાં આવે છે. રાહુલે નોટબંધીને ખેડૂતો અને નાના વેપારીઓને મારવાનું હથિયાર ગણાવ્યું છે.

રાહુલે કહ્યું કે પ્રેસના લોકોએ મને પૂછ્યું કે તમને ઠંડી નથી લાગતી. મેં કહ્યું કે તેઓ ભારતના ખેડૂતો, મજૂરો અને ગરીબોને કેમ પૂછતા નથી. હું 2800 કિલોમીટર ચાલી ચુક્યો… આ કોઈ મોટી વાત નથી. આ મોટું કામ નથી કર્યું. આખું ભારત ચાલે છે. ખેડૂતો, મજૂરો તેમના સમગ્ર જીવનમાં 10 હજાર કિમી સુધી ચાલી લે છે.

આગળ રાહુલ ગાંધીએ કહ્યું બીજેપીના લોકો હિન્દુ ધર્મની વાત કરે છે. હું પૂછવા માંગુ છું- હિન્દુ ધર્મમાં ક્યાં લખ્યું છે – ગરીબ અને નબળા લોકોને મારવા જોઈએ. હિન્દુ ધર્મ કહે છે કે ડરશો નહીં. આ લોકો દેશભરમાં 24 કલાક ડર ફેલાવવાની વાત કરે છે.

રાહુલ ગાંધીએ કહ્યું, પીએમ અને ભાજપે મારી ઈમેજ ખરાબ કરવા માટે હજારો કરોડ રૂપિયા ખર્ચ્યા. પણ હું એક શબ્દ નથી બોલ્યો. ન સ્પષ્ટતા આપી. એકદમ ચૂપ રહ્યો. મેં વિચાર્યું કે ચાલો જોઈએ કે કેટલો દમ છે. વોટ્સએપ, ફેસબુક પર ચલાવ્યું. આખા દેશમાં દુષ્પ્રચાર કર્યો. હવે એક મહિનામાં મેં હકીકત બતાવી દીધી. બધે બધું ખતમ. સત્ય છુપાવી શકાતું નથી. ક્યાંકને કયાંકથી સત્ય બહાર આવી જાય છે. નફરત અને ભયથી પ્રિય દેશને નુકસાન થઈ રહ્યું છે. આ સત્ય છે. તેથી જ અમે કન્યાકુમારથી કાશ્મીર સુધીની આ યાત્રા કરી છે. અમે હવે શ્રીનગરમાં ત્રિરંગો ફરકાવીશું.

2004માં રાજકારણમાં આવ્યો ત્યારે અમારી સરકાર હતી. આ છાપાના લોકો વખાણ કરતા હતા. 24 કલાક રાહુલ ગાંધી કરતા હતા. પછી હું ભટ્ટા પરસોલ ગયો. ત્યાં ખેડૂતોની જમીનનો મુદ્દો ઉઠાવ્યો. એ પછીથી બધા પાછળ પડી ગયા. જમીન સંપાદન બિલ આવ્યું. 24 કલાક પાછળ પડી ગયા.

ભારતના વડાપ્રધાન પર લગામ લાગી છે, તે તેમની ભૂલ નથી. તેઓ તેને સંભાળી શકતા નથી. તેમને નિયંત્રિત કરી લીધા છે. તમામ જાહેર ક્ષેત્રો પણ તેમના જ છે. એરપોર્ટ, બંદર, કૃષિ, લાલ કિલ્લો પણ તેમના છે. તાજમહેલ પણ જતો રહેશે. આ દેશની વાસ્તવિકતા છે. હાઇવે અને સેલફોન પણ તેમના જ છે. પણ સત્ય આપણું છે.

ભારત જોડો યાત્રામાં કોઈ નફરત ન હતી. ન તો કોઈ હિંસા થઈ. જ્યારે કોઈ પડી જતું તો તેને સેકન્ડમાં ઉઠાવી લેતો હતો. ઉદાહરણ તરીકે, જ્યારે હરિયાણાના પીસીસી ચીફ પડ્યા, ત્યારે તેમને એક સેકન્ડમાં ઉઠાવી લેવામાં આવ્યા.

રાહુલે કહ્યું કે અમારે શર્ટ અને સેલફોન પર, જૂતાની નીચે મેડ ઇન ઇન્ડિયા લખવાનું છે. આપણે એ દિવસ જોવાનો છે, જ્યારે કોઈ ચીનમાં જઈને જુએ કે મેડ ઇન ન્યુ દિલ્હી ઇન્ડિયા. અમે તે કરીને બતાવીશું. આ દેશ તેને પરિપૂર્ણ કરી શકે છે. રાહુલે લોકોને ફ્લાઈંગ કિસ આપી હતી. નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલીશું.

જણાવી દઈએ કે રાહુલ ગાંધીના આજના કાર્યક્રમમાં બદલાવ આવ્યો છે. રાહુલ ગાંધી રાજઘાટ અને અન્ય સમાધિઓ પર આજે ફૂલ ચઢાવવાના નથી. સાંજની પદયાત્રામાં ભીડ વધવાને કારણે વધુ સમય લાગતો હોવાથી તેમાં વિલંબ થયો. હવે રાહુલ ગાંધી આવતીકાલે એટલે કે 25મી ડિસેમ્બરે સવારે સમાધિસ્થળો પર શ્રદ્ધાંજલિ આપવા જશે.

રાહુલ આવતીકાલે વીરભૂમિ (રાજીવ ગાંધી), શક્તિ સ્થળ (ઇન્દિરા ગાંધી), શાંતિ વન (પં. જવાહરલાલ નેહરુ), વિજય ઘાટ (લાલ બહાદુર શાસ્ત્રી), રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ (અટલ બિહારી વાજપેયી), રાજઘાટ (મહાત્મા ગાંધી) ખાતે શ્રદ્ધાંજલિ આપશે.

શેર 3
અગાઉની પોસ્ટ
ગુજરાતના કચ્છમાં યોજાશે RSSની મોટી બેઠક, મોહન ભાગવત પણ હાજરી આપશે
આગામી પોસ્ટ
RSS નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું: લાહોર અને કરાચી વગર ભારત અધૂરું, પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવો જરૂરી
gujarat paheredar

Related posts

શા માટે લોકો મકરસંક્રાંતિ પર કાળા કપડાં પહેરે છે? રંગોના તહેવાર સાથેનો સંબંધ જાણો

gujarat paheredarJanuary 10, 2023

પ્રેરણાદાય : વડોદરામાં એક 10 વર્ષીય બાળકનો વિચાર હકીકતમાં બદલાયો અને શરૂ કરી દીધૂ અનોખુ સ્ટાર્ટ-અપ

gujarat paheredarDecember 28, 2022

Whatsappમાં આવ્યા Zoom અને Google Meetના આ શાનદાર ફીચર્સ, કરોડો યુઝર્સને મળશે ફાયદો

gujarat paheredarAugust 9, 2023

*આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા લવ જેહાદ મુદ્દે ડેપ્યુટી કલેક્ટરશ્રી ને આવેદન પત્ર*

gujarat paheredarNovember 20, 2022

હજારો દલિતો બન્યા બૌદ્ધ, આંબેડકર જયંતિ પર ગુજરાતના ગાંધીનગરમાં યોજાયો કાર્યક્રમ, ભાજપે ગણાવ્યું કાવતરું

AdminApril 16, 2023

મનીષ સિસોદીયાની ધરપકડ બાદ દેશના વિપક્ષના નેતાઓએ મળીને પીએમ મોદીને લખ્યો પત્ર, જણાવી આ વાત

gujarat paheredarMarch 6, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Fenikss Casino Online reģistrācija: Kā vienkārši sākt spēlēt?

AdminOctober 11, 2025October 13, 2025
October 11, 2025October 13, 20250

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133730
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક