ગાંધીનગર – એક ભારત-શ્રેષ્ઠ ભારતની વિભાવનાથી આપણે આપણા રાષ્ટ્રને મહાશક્તિ બનાવીશું – રાજ્યપાલ
૭૭મા સ્વાતંત્ર પર્વની સંધ્યાએ રાજભવનના નવનિર્મિત મહર્ષિ દયાનંદ સભામંડપમાં આયોજિત એટ હૉમ-સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, આજે એવા વીર ક્રાંતિકારીઓની સ્તુતિ, સ્મરણ અને...


