શારીરિક પ્રવૃત્તિઓ સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. નિયમિત કસરત કે યોગ શારીરિક અને માનસિક સ્થિતિ પર સારી અસર કરે છે. નિષ્ણાતો નિયમિત યોગાસનોની પ્રેક્ટિસની ભલામણ...
રશિયામાં કોવિડ-19 રસી ‘સ્પુટનિક V’ તૈયાર કરનારા વૈજ્ઞાનિકોમાંના એક એન્ડ્રે બોટિકોવની હત્યા કરવામાં આવી. આન્દ્રેની શનિવારે તેના એપાર્ટમેન્ટમાં બેલ્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી...
શિયાળો ચાલી રહ્યો છે અને ઉનાળો આવવાનો છે. ઉનાળાની ઋતુના આગમન પહેલા તમારે કેટલીક તૈયારીઓ કરવાની જરૂર છે. ઉનાળામાં અનેક પ્રકારની સમસ્યાઓ અને બીમારીઓ શરૂ...
મસાલેદાર આમળાની ચટણી બદલાતી ઋતુમાં શરીરને રાખશે સ્વસ્થ, આ રીતે અજમાવો આયુર્વેદમાં આમળાને ઔષધિ માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ મળે...