રાહુલ ગાંધીએ ખાલી કર્યો બંગલો, આજે સોંપશે લોકસભા સચિવાલયને ચાવી, જાણો હવે ક્યાં રહેશે કોંગ્રેસ નેતા
માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવેલા કોંગ્રેસના પૂર્વ સાંસદે 12, તુગલક લેન ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું છે. રાહુલ ગાંધી શુક્રવારે તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી તેમનો...


