ભાજપના નેતાની ઉદ્ધવને ધમકી, ફડણવીસ અને શાહનું ફરીથી અપમાન કર્યું તો બગડી શકે છે કાયદો-વ્યવસ્થા
ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુલેએ મંગળવારે કહ્યું કે જો શિવસેના (ઉદ્ધવ-બાલાસાહેબ) નેતા ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું


