જૂનાગઢના વણઝારી ચોક વિસ્તારમાં રહેતી ધારા વિનુભાઈ કડીવાર જૂનાગઢના ભરડાવા વિસ્તારમાં રહેતા સુરજ ઉર્ફે ભુવા લાખા સોલંકી સાથે રહેતી હતી બંને વચ્ચે વિવાદ થતા દુષ્કર્મની
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. સાથે જ નવા સંસદ ભવનમાં લોકસભાના અધ્યક્ષની ખુરશી પાસે ઐતિહાસિક પ્રતીક સેંગોલ સ્થાપિત કરવામાં
કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી ટૂંક સમયમાં અમેરિકાના પ્રવાસે જવાના છે. જૂનની શરૂઆતમાં, તે સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્કમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ
લગ્નને લઈને દરેક ધર્મ અને દરેક પ્રદેશના પોતાના રિવાજો અને પરંપરાઓ છે. વિવિધતાના દેશ ભારતમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે અને હિંદુ ધર્મમાં લગ્નને
બાબા બાગેશ્વરનો ઓંગણજમાં આજે યોજાનારો દિવ્ય દરબારનો કાર્યક્રમ રદ થયો છે. ત્યારે જીએમડીસીમાં કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. જો કે, ઓંગણજનો કાર્યક્રમ રદ થતા નવા
સરકારી નોકરીઓ માટે રાજ્ય સરકાર 10 વર્ષ માટે ભરતી કેલેન્ડર તૈયાર કરવામાં આવશે. આગામી 2033 સુધીમાં મોટી સંખ્યામાં ભરતીઓ બહાર પાડવામાં આવશે. 2014થી લઈને 2033
આવકવેરા વિભાગે ‘સ્ક્રુટિની’ માટે લેવાના કેસ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગત આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસનો જવાબ ન આપનારા આવા કરદાતાઓના કેસની