જુનાગઢ જનમંચમાં લોક ફરિયાદોનો ખડકલો, વિરોધ પક્ષ કોંગ્રેસ હવે લોકોના પ્રશ્નો સાંભળવા મેદાનમાં ઊતર્યા
શહેરના ઝાંસીના પૂતળા નજીક પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જુનાગઢ વિસાવદર અને માંગરોળ વિધાનસભા વિસ્તારના લોકોના વિવિધ પ્રશ્નો સાંભળવા માટે યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં લોકોએ


