વાસ્તુશાસ્ત્રમાં સુખ, શાંતિ અને ધનલાભ માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. વાસ્તુ દોષના કારણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે ઘરનું યોગ્ય વાસ્તુ રાખવાથી
પોરબંદરમાં `મેરી લાઈફ મેરા સ્વચ્છ શહેર’ નામનું રાષ્ટ્રીય અભિયાન શરૂ કરાયુ છે. હવે લોકોને પ્લાસ્ટીકના બદલે રોકડા આપવામાં આવશે. ઉપરાંત કપડા,ચોપડા વગેરે ઉપયોગી વસ્તુ જરૂરિયાતમંદ
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. આજે ગુરુવારે જાહેર કરાયેલું ધોરણ 10નું 64.62 ટકા પરીણામ આવ્યું હતું. વર્ષ 2022માં 65.18 ટકા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સિડનીમાં NRIને સંબોધિત કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા ભારતીય ભોજનનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ