પત્રકારત્વમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક યુવાઓ માટે સારા સમાચાર: હવે સીધાં માસ્ટર ડિગ્રી માટે મળશે પ્રવેશ
ગુજરાતના પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનને તાજેતરમાં જ 50 વર્ષ પૂર્ણ કર્યા છે . આ ભવનમાંથી અભ્યાસ કરીને સૌરાષ્ટ્ર સહિત ગુજરાત અને દેશભરના ઇલેકટ્રોનિક,


