આજે વાસ્તુશાસ્ત્રમાં જાણીએ પૂજા કરવાની સાચી દિશા વિશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા દરમિયાન તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ. તેમાંથી પૂર્વ દિશા તરફ
કોંગ્રેસ દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને કાયદાની કલમ 500 હેઠળ માનહાની કેસમાં દોષિત જાહેર કરાયા છે. સુરતની સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો તેના 24 કલાકમાં રાહુલ
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની સૌથી વધુ 5,212 જગ્યાઓ છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફમાં 4450 જગ્યાઓ ખાલી વિધાનસભામાં પોલીસ ભરતીમાં ખાલી જગ્યાને લઈને વિગતો સામે
પંદરમી વિધાનસભાના બીજા સત્ર દરમિયાન દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ દ્વારા ગાંધીનગર જિલ્લામાં રસ્તાઓ પહોળા કરવા બાબત અંગે પૂછાયેલાં લેખિત પ્રશ્નના લેખિત પ્રત્યુત્તરમાં માર્ગ અને મકાન
આ ઉપરાંત, ગુરુવારે ગૃહમાં સરકારે લેખિત માહિતી આપતા જણાવ્યું કે નર્મદા જિલ્લામાં એરપોર્ટ એરસ્ટ્રીટનું નિર્માણ કરવામાં આવશે. હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે
મળતી માહિતી મુજબ, યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ જર્મનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની માગણીઓની રજૂઆત કરવા માટે સંબંધિ વિભાગ ખાતે પહોંચ્યા હતા. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ફરી
હિંડનબર્ગ રિસર્ચ અને 24 જાન્યુઆરીની તારીખ અદાણી ગ્રુપ કદાચ જ ભૂલી શકશે. હવે હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર એક નવા ટ્વીટથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો
તા.૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસ વર્ષ-૨૦૨૩ માટે ભારતને ટીબીમુક્ત બનાવવા માટેની થીમ…’’હા , આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ. વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબીમુક્ત બનાવવાનું