G-20 લીડર્સ સમિટ 9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાશે, હાલ જ્યારે સમગ્ર વિશ્વ અનેક પડકારો સામે ઝઝુમી રહ્યું છે ત્યારે આ સમયમાં 20ની ભારતની અધ્યક્ષતા તરફ સૌની નજર રહેશે
વિશ્વને એકજૂટ કરવામાં ભારતનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. આધુનિકીકરણ અપનાવવા માટે પણ જ્યોર્જીવાએ ભારતની સરાહના કરી હતી. IMFના એમડીએ જણાવ્યું હતું કે કોવિડ-19 દરમિયાન કઇ રીતે


