રાષ્ટ્રની સંસ્કારી નગરી વડોદરામાં દેશના વિર યોદ્ધાઓને સન્માનિત કરવા ‘રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કાર ૨૦૨૩’ નું આયોજન
વડોદરા: સર સયાજીરાવ ગાયકવાડ સ્ટેટ અને સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરામાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ની સ્થાપના ૧૯૪૧માં થઇ હતી. મંડળીના વર્તમાન


