શ્રદ્ધા હત્યાકાંડ: ‘શિક્ષિત છોકરીઓ જ બને છે લિવ-ઇનનો શિકાર’, કેન્દ્રીય મંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન
કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે આ હત્યા માટે માત્ર શિક્ષિત છોકરીઓ અને લિવ-ઇન રિલેશનને જ જવાબદાર ગણાવ્યા છે. તેમના આ નિવેદનની આકરી ટીકા પણ થઈ રહી


