Politics: ‘સનાતન ધર્મ નાબૂદ થવો જોઈએ’, CM સ્ટાલિનના પુત્રનું વિવાદિત નિવેદન, દિલ્હીથી ચેન્નાઈ સુધી રાજકીય હંગામો
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ દ્વારા સનાતન ધર્મ પર આપવામાં આવેલા નિવેદન પર ચેન્નાઈથી લઈને દિલ્હી સુધી રાજનીતિ તેજ થઈ ગઈ છે. ભાજપ અને


