ઓબીસી સમાજ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27% અનામત અંતર્ગત જાણો સીએમ-સીઆર પાટીલે શું કહ્યું
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઓબીસી સમાજ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જાહેર કરાયેલ ૨૭% અનામત અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર.


