મહારાષ્ટ્ર: આંદોલનકારીઓ પર લાઠીચાર્જ બાદ રાજ્યના ઘણા ભાગોમાં બંધનું એલાન, મરાઠા સંગઠનોએ બોલાવી ઈમરજન્સી બેઠક
મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મરાઠા આરક્ષણ માટે આંદોલનકારીઓ પર લાઠીચાર્જ થયા બાદ હોબાળો વધતો જોવા મળી રહ્યો છે. લાઠીચાર્જને લઈને મરાઠા સંગઠનોએ આક્રમક વલણ અપનાવ્યું છે.


