ગુજરાત હાઈકોર્ટે વર્ષોથી પડતર કેસોની સુનાવણી અંગે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં તમામ કેસમાં આગામી સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના પડતર કેસોમાં ઝડપી
વાસ્તુ સંબંધિત દોષને કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ દોષના કારણે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. જેના કારણે આર્થિક સંકટ જેવી સમસ્યા
દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડામાંથી એક મોટા સાયબર ફ્રોડનો ખુલાસો થયો છે. અહીં નકલી કોલ સેન્ટર બનાવીને લોકો સાથે લાખો કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં
વડોદરામાં વિદેશ જવાની છેલછામાં લોકો સાથે છેતરપિંડીના કિસ્સા સતત વધી રહ્યા છે. ગઈકાલે માંજલપુરમાં એક કન્સલ્ટન્સીના 3 ડાયરેક્ટરની ધરપકડ કરાઈ હતી, જેમના પર કેનેડા અને
2024ની લોકસભા ચૂંટણીમાં સત્તારૂઢ NDAને હરાવવા માટે રચાયેલા વિરોધ પક્ષોના ગઠબંધનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નીતીશ કુમારને વિપક્ષી જૂથ ‘ઇન્ડિયન