સુરતના સચીન વિસ્તારમાં બે વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ હચમચાવી દેનાર ઘટનામાં આખરે પીડિતાના
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીને મિસ્ટર ક્લીન તરીકે ઓળખવામાં આવે છે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ
સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડે 2002ના રમખાણોના કેસોમાં કથિત રીતે ખોટા પુરાવાઓ બનાવવા બદલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવા
રાજ્યના ઐતિહાસિક અને પ્રવાસનની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ કેન્દ્રોના વિકાસ માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે. તેમાંથી એક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે જ્યાં તેમને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા પરંતુ આ કાર્યક્રમથી રાજકીય તાપમાન વધી ગયું છે અને
ગુજરાતમાં રાજકોટમાં અલકાયદાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. એટીએસ દ્વારા આ મામલે સેફ નવાઝ, અમાન મલિક અને અબ્દુલ શુકુર 3ની ધરપકડ કરવામાં આવી છે. 3 પાસેથી એક