October 30, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે અમદાવાદ જિલ્લાના 469 ગામોમાં વીર શહીદોના નામ સાથે લગાવાશે શિલાફલકમ
ગુજરાત

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે અમદાવાદ જિલ્લાના 469 ગામોમાં વીર શહીદોના નામ સાથે લગાવાશે શિલાફલકમ

by gujarat paheredarAugust 6, 20230
શેર 1

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મેરી માટી, મેરા દેશ કાર્યક્રમ
યોજાશે. વીરોને નમન કરવાના હેતુથી દરેક પંચાયતમાં શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવશે. જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં અમૃત સરોવરની આસપાસ આ તકતી મૂકવામાં આવશે.
જ્યાં જળાશયો ઉપલબ્ધ ન હોય ત્યાં પંચાયત કચેરી, શાળા પાસે તકતી મૂકવામાં આવશે. જેમાં સ્થાનિક વીરોના નામ અંકિત કરવામાં આવશે. આ તકતીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ સહિતની વિગતો હશે.

અમદાવાદ જિલ્લામાં પણ મેરી માટી, મેરા દેશ અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સાથે સાથે માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોની વંદના પણ કરવામાં આવશે.
જિલ્લાના તમામ 469 જેટલા ગામોમાં વીર શહીદોના નામ સાથે શિલાફલકમ લગાવવામાં આવશે.

Advertisement

જિલ્લાના 469 ગામો પૈકી 257 અમૃત સરોવરો સહિત ગામોના તળાવો અથવા જળાશયો પાસે શિલાફલકમનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે 160 ગામોમાં શાળાના મેદાનમાં શિલાફલકમ મૂકવામાં આવશે. આ ઉપરાંત 37 જેટલા ગામોમાં પંચાયત ખાતે અને 15 ગામોમાં મંદિરના પ્રાંગણમાં શિલાફલકમનું નિર્માણ કરવામાં આવશે.

હાલની સ્થિતિએ જિલ્લાના 74 જેટલા ગામોમાં શિલાફલકમની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે જ્યારે બાકી રહેલા ગામોમાં આગામી તા. 7 ઓગસ્ટ સુધી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

આ તકે કલેકટર પ્રવીણા ડી.કે. એ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવને ભવ્ય અને યાદગાર બનાવવા માટે મારી માટી, મારો દેશ માટીને નમન, વીરોને વંદન અભિયાન અંતર્ગત સમગ્ર અમદાવાદ જિલ્લામાં લોકોની સહભાગિતા સુનિશ્રિત કરી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી  મેહુલ દવેએ જણાવ્યું કે, જિલ્લાના દરેક ગ્રામ પંચાયતમાં શહીદ થયેલા વીરોને આ શિલાફલકમ થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. આ અભિયાન અંતર્ગત તા. 9થી 12 ઓગસ્ટ સુધીમાં જિલ્લાના તમામ 469 જેટલા ગામોમાં તબક્કાવાર ઉજવણી કરાશે.

* તા. 9 ઓગસ્ટ ના રોજ 123 ગામોમાં કાર્યક્રમ યોજાશે.
* તા. 10 ઓગસ્ટ ના રોજ 147 ગામોમાં કાર્યક્રમ યોજાશે.
* તા. 11 ઓગસ્ટ ના રોજ 159 ગામોમાં કાર્યક્રમ યોજાશે.
* તા. 12 ઓગસ્ટ ના રોજ 40 ગામોમાં કાર્યક્રમ યોજાશે

શેર 1
અગાઉની પોસ્ટ
ફ્રેન્ડશીપ ડે 2023: ફ્રેન્ડશીપ ડે શું છે, શા માટે ઉજવવામાં આવે છે અને ઓગસ્ટના પહેલા રવિવારે શા માટે ઊજવાય છે?
આગામી પોસ્ટ
૭૪મો વન મહોત્સવ -‘વાવશે ગુજરાત, જીવશે ગુજરાત’ અંતર્ગત ગાંધીનગરને હરિયાળુ બનાવવાશે
gujarat paheredar

Related posts

કંગાળ પાકિસ્તાનની ગરીબ વિચારસરણી, વિંગ કમાન્ડર અભિનંદનને ચા આપવાનું બિલ જારી કર્યું

gujarat paheredarMarch 2, 2023

મહાઠગ કિરણ પટેલ મામલે ગુજરાત કનેક્શનના ઈનપુટ મેળવાશે, તપાસ એજન્સીઓ એફએસએસની પણ લેશે મદદ

gujarat paheredarMarch 22, 2023

2023 માં યોજાનાર G-20 સંમેલનને લઈ ગુજરાતમાં તૈયારી તેજ, આ સ્થળો પર થઈ રહ્યા છે આયોજનો

gujarat paheredarDecember 16, 2022

પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ભાગરૂપે યોજાયેલ ધ્વજારોહણ સમારોહમાં SOUADTGA ચેરમેન જે.પી. ગુપ્તાએ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો

gujarat paheredarJanuary 26, 2023

બિપોરજોયમાં થયેલા નુકસાન બદલ કૃષિ રાહત પેકેજ જાહેર, 2 જિલ્લા માટે જ 240 કરોડનું રાહત પેકેજ, 4 વંચિત

gujarat paheredarJuly 15, 2023

અંકલેશ્વર ઓદ્યોગિક વશાહત ના કેટલાક બેજવાબદાર પ્રતાપે નહીવત વરસાદ માં પણ પ્રદુષિત પાણી મુખ્ય માર્ગો પર ફેલાયા, ફરિયાદ બાદ જીપીસીબી દ્વારા તપાસ કરી કાર્યવાહી આરંભી.

gujarat paheredarJune 5, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Fenikss Casino Online reģistrācija: Kā vienkārši sākt spēlēt?

AdminOctober 11, 2025October 13, 2025
October 11, 2025October 13, 20250

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133790
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક