June 18, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બથી 02 ઓક્ટોબર સુધી સેવાકીય પખવાડિયાનું આયોજન
બ્રેકિંગ ન્યુઝ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બથી 02 ઓક્ટોબર સુધી સેવાકીય પખવાડિયાનું આયોજન

by gujarat paheredarSeptember 15, 20230
શેર 1

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આગામી તા.17 સપ્ટેમ્બર 2023 થી 02 ઓક્ટોબર 2023 સુધી સેવાકીય પખવાડિયાનું આયોજન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અલગ-અલગ કાર્યક્રમો પ્રદેશ સ્તરે જીલ્લા-તાલુકા તેમજ મંડલ સ્તરે યોજાશે તે સંદર્ભે આજરોજ સુરત શહેર કાર્યાલય ખાતેપ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ પ્રેસ વાર્તાને સંબોધન કર્યું.

સી.આર.પાટીલએ પ્રેસ વાર્તાને સંબોધન કરતાં જણાવ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી તરફથી તેમજ અલગ અલગ સંસ્થાઓ તેમજ NGO તરફથી કાર્યક્રમો યોજવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી પણ 17 સપ્ટેમ્બરના રોજ મોદીને શુભેચ્છા પાઠવવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્ય કરવાની પ્રણાલીકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં રહેલી છે. પાર્ટીનો દરેક કાર્યકર્તા પણ પોતાના જન્મદિવસ પણ સેવાકીય પ્રવૃતિઓ કરી ઉજવે છે. તેમ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી પખવાડિયા રૂપે કરવામાં આવશે જે 17 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર સુધી સેવાકીય કાર્યક્રમો કરી ઉજવવામાં આવશે.

સી.આર.પાટીલએ સેવા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમોની વિગત આપતા જણાવ્યુ કે, તા.૧૮ સપ્ટેમ્બરના રોજ “રક્તદાન કેમ્પ” યુવા મોરચા દ્વારા દરેક જીલ્લા સ્તરે તેમજ મંડલ સ્તર સુધી કરવામાં આવશે. તા.૧૯ થી ૨૨ સપ્ટેમ્બર “આયુષ્યમાન ભવ” યોજનાથી દરેક લોકોને આયુષ્યમાન કાર્ડ સરળતાથી મળે તેનું આયોજન 05 દિવસ કરવામાં આવશે. તા.૨૩/૨૪ સપ્ટેમ્બર દરમ્યાન આયુષ્યમાન ભવ: બેનર અંતર્ગત મંડલ મથકો પર હેલ્થ કેમ્પ-આયુષ્યમાન ભવ: કાર્યક્રમનું આયોજન ડોક્ટર સેલના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. તા.૨૫ સપ્ટેમ્બર “પંડિત દીનદયાળજીની જન્મજયંતિ” નિમિત્તે પણ અલગ અલગ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવશે. તા.૨૬ સપ્ટેમ્બર થી ૦૧ ઓક્ટોબર “દલિત વસ્તી સંપર્ક કાર્યક્રમ” યોજાશે જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈ સંપર્ક કરી સ્થાનિક લોકોનો સંપર્ક કરશે તેમના પ્રશ્નો તાલુકા/જીલ્લા પંચાયતના સભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમજ ધારાસભ્યશ્રી સુધી પહોંચાડશે તેમજ તેમની સમસ્યાઓના સમાધાન માટેના પ્રયત્નો કરશે.

સી.આર.પાટીલજીએ વધુમાં જણાવ્યુ કે, તા. ૦૨ ઓક્ટોબર “મહાત્મા ગાંધીની જન્મજયંતિ” નિમિત્તે અલગ અલગ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવશે. સુપોષણ અભિયાન અંતર્ગત તા.17 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાજયભરમાં સુપોષણની જરૂરિયાતમંદ બાળકોને સુપોષણની કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવશે. અનેક જિલ્લાઓમાં 31 ડિસેમ્બર સુધીમાં કુપોષણ મુક્ત જીલ્લો બનાવવા માટે કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની યોજનાઓ અને ભારતીય જનતા પાર્ટી તરફથી આ કાર્યક્રમ કરવામાં આવનાર છે. તા.૦૩ ઓક્ટોબર થી ૨૫ ઓક્ટોબર “મારી માટી, મારો દેશ” દરેક કાર્યક્રમ ગ્રામ્યસ્તરે, તાલુકા સ્તરે, પ્રદેશ સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવશે. ચંદ્રયાન-૩ની સફળતાપૂર્વક ઉતરાણ માટે દેશના વૈજ્ઞાનિકોને બિરદાવતો અભિનંદનનો ઠરાવ પસાર કરવામાં આવશે.

આ ઠરાવ મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખની વરણી વખતે પહેલી બેઠકમાં પસાર કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જીલ્લા, મહાનગરોની 10 વર્ષથી નાની સ્કૂલ જતી 30,000 દીકરીઓની પસંદગી કરવામાં આવી છે તેમને સુકન્યા સમૃદ્ધિ યોજનાનુ ખાતું ખોલાવી તેનો પ્રથમ રૂ.500 નો હપ્તો પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

સી.આર.પાટીલએ વધુમાં જણાવ્યુ કે, માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વ્યક્તિગત કાર્યક્રમો તેમજ જીલ્લા, મંડલના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક કાર્યક્રમો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે. રક્તદાન કેમ્પના કાર્યક્રમ બાદ એક વર્ષ સુધી ગુજરાતમાં રક્ત ખૂટશે નહીં. ભારતીય જનતા પાર્ટીના અલગ મોરચાઓ તેમજ સેલ દ્વારા કાર્યક્રમો કરવામાં આવશે. આશ્રમોમાં જઈ, વૃદ્ધાશ્રમમાં જઈ તેમને એક ટાઈમનુ ભોજન મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવશે. માન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલેથી પોતાના જન્મદિવસને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડીને કામ કરતાં હોય છે. ભવ્યાતિભવ્ય કાર્યક્રમો કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાય તેવા પ્રયત્નો કરવાના છીએ. ટીબીના દર્દીઓને ટીબી મુક્ત કરવા માટે કીટનું વિતરણ કરવામાં આવશે.

શેર 1
અગાઉની પોસ્ટ
વડોદરા: ગણેશોત્સવનો અનેરો ઉત્સાહ, 20 જેટલા લોકોએ 45 દિવસ મહેનત કરી 1 લાખ અગરબત્તીથી શ્રીજીની 8 ફૂટ ઊંચી મનમોહક પ્રતિમા સજાવી
આગામી પોસ્ટ
હિંદુ ધર્મમાં આ 5 વસ્તુઓને માનવામાં આવે છે મહાદાન, દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે કોઈ એક દાન જરૂર કરો
gujarat paheredar

Related posts

પાકિસ્તાન જેવા જ છે ઇજિપ્તના હાલ, ભારતે મિલાવ્યો હાથ… બંને દેશો વચ્ચે મિત્રતા અને વેપારની સમજૂતી

gujarat paheredarJanuary 25, 2023

Horoscope: આ રાશિના લોકો ભાગ્ય પ્રાપ્ત કરવામાં સફળ થશે, વાંચો આજનું રાશિફળ

gujarat paheredarDecember 18, 2022

આજે ઈન્ચાર્જ ડીજીપીના નામની સાંજ સુધીમાં થઈ શકે છે જાહેરાત, ભાટીયાનો ડીજીપીનો કાર્યકાળ આજે પૂર્ણ

gujarat paheredarJanuary 31, 2023

સહજ્યોગ સંસ્થા દ્વારા અમદાવાદના આંગણે “ધ્યાનયોગ” કાર્યક્રમનું ભવ્ય આયોજન

gujarat paheredarFebruary 17, 2023

CM મમતા બેનર્જીએ CPM-BJP પર કર્યો પ્રહાર, કહ્યું- ‘રામ-વામ’ એક થઈ ગયા

gujarat paheredarJanuary 3, 2023

નકલી કોલિંગને રોકવા માટે ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે નવો નિયમ, વધુ સિમ ખરીદી શકાશે નહીં!

gujarat paheredarJuly 18, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132957
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક