October 27, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • નાગપુરમાં ગૃહમંત્રી શાહે કહ્યું- મોદી સરકારના શાસનમાં આતંકવાદ અને ડાબેરી ઉગ્રવાદમાં 80 ટકાનો ઘટાડો થયો
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

નાગપુરમાં ગૃહમંત્રી શાહે કહ્યું- મોદી સરકારના શાસનમાં આતંકવાદ અને ડાબેરી ઉગ્રવાદમાં 80 ટકાનો ઘટાડો થયો

by gujarat paheredarFebruary 19, 20230
શેર 2

કાશ્મીરમાં દરેક ઘરને નળનું પાણી અને વીજળી પૂરી પાડવામાં આવી છે, જે એક મોટો ફેરફાર છે.

મહારાષ્ટ્રના નાગપુરમાં એક મરાઠી અખબારની સુવર્ણ જયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહ્યા હતા. દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળ દરમિયાન કાશ્મીરમાં આતંકવાદ અને પૂર્વોત્તરમાં ડાબેરી ઉગ્રવાદને કારણે દેશમાં થતી હિંસામાં 80 ટકા જેટલો ઘટાડો થયો છે.

Advertisement

‘અમૃતકાલ’ના ત્રણ મુખ્ય ઉદ્દેશ્ય

‘અમૃતકાલ’ના ત્રણ મુખ્ય ઉદ્દેશ્યોનું વર્ણન કરતાં શાહે કહ્યું કે, પહેલો ઉદ્દેશ્ય વર્તમાન પેઢીની સામે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને બતાવવાનો છે. બીજો ઉદ્દેશ્ય છેલ્લા 75 વર્ષમાં દેશે કરેલી પ્રગતિને લોકો સમક્ષ લાવવાનો છે, જ્યારે ત્રીજો ઉદ્દેશ્ય આગામી 25 વર્ષમાં ભારત તમામ ક્ષેત્રોમાં ટોચ પર પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. આ સાથ શાહે દાવો કરતા કહ્યું કે, ઉત્તરપૂર્વમાં ઉગ્રવાદ અને ડાબેરી ઉગ્રવાદથી થતી હિંસામાં 80 ટકાનો ઘટાડો થયો છે. મોદી સરકાર પહેલા કાશ્મીરમાં આતંકવાદ, પૂર્વોત્તરમાં ડાબેરી અને ઉગ્રવાદના કારણે દેશને આંતરિક સુરક્ષામાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

‘છેલ્લા ત્રણ વર્ષમાં કાશ્મીરમાં 12 હજાર કરોડનું રોકાણ’

શાહે કહ્યું, આજે હું કહી શકું છું કે મોદી સરકારના શાસનમાં કાશ્મીરમાં આતંકવાદ, પૂર્વોત્તરમાં ઉગ્રવાદી અને ડાબેરીઓની હિંસામાં 80 ટકાનો ઘટાડો થયો છે. ગૃહમંત્રી શાહે કહ્યું કે, એક વર્ષમાં લગભગ 1.8 કરોડ પ્રવાસીઓ કાશ્મીર ઘાટીમાં આવ્યા, જે મોટી વાત છે. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં 70 વર્ષમાં માત્ર 12,000 કરોડ રૂપિયાનું રોકાણ થયું, પરંતુ મોદી સરકારના શાસનમાં માત્ર ત્રણ વર્ષમાં 12,000 કરોડ રૂપિયા થઈ ગયા. કાશ્મીરમાં દરેક ઘરને નળનું પાણી અને વીજળી પૂરી પાડવામાં આવી છે, જે એક મોટો ફેરફાર છે.

શેર 2
અગાઉની પોસ્ટ
ગોવામાં યોગ ગુરુ બાબા રામદેવનો મોટો દાવો, કહ્યું- કોરોનાકાળ બાદ દેશમાં…
આગામી પોસ્ટ
વિટામીન ડીની માત્રા ઓછી કે વધુ હોવાના લક્ષણો, આરોગ્ય પર તેની શું અસર થાય છે? નિષ્ણાત પાસેથી જાણો
gujarat paheredar

Related posts

કોંગ્રેસ બોલ્યું – આદેશ કમનસીબ અને લોકશાહીની હત્યા; પૂર્ણેશે કહ્યું- કોર્ટના નિર્ણયને માનો

gujarat paheredarJuly 7, 2023

કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં હાર્ટ એટેક અને મૃત્યુ વધુ એ કહેવું ખોટું

gujarat paheredarDecember 19, 2022

નવસારી – કૃષિ યુનીવર્સીટી ખાતે જીંગા ખેડૂતોનો સંમેલન કાર્યક્રમ યોજાયો

gujarat paheredarSeptember 14, 2023

રેસિપી / નવરાત્રિ પર બનાવો સ્વાદિષ્ટ નાળિયેર બરફી, આ સરળ રીતથી થોડી જ વારમાં તૈયાર થઈ જશે

gujarat paheredarMarch 26, 2023

મણિપુર હિંસા: કોંગ્રેસે રાષ્ટ્રપતિ મુર્મુને રાજ્ય સરકારને બરતરફ કરવાની કરી માંગ, કહ્યું- જો પીએમ ગંભીર છે તો…

gujarat paheredarJuly 23, 2023

BSNLનો 230 રૂપિયા માસિક ખર્ચ સાથેનો મજબૂત પ્લાન, 13 મહિના સુધી ફોન નહીં થાય ડિસ્કનેક્ટ, SMS અને ડેટા પણ ફ્રી

gujarat paheredarMarch 31, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Fenikss Casino Online reģistrācija: Kā vienkārši sākt spēlēt?

AdminOctober 11, 2025October 13, 2025
October 11, 2025October 13, 20250

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133780
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક