June 17, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • હજારો દલિતો બન્યા બૌદ્ધ, આંબેડકર જયંતિ પર ગુજરાતના ગાંધીનગરમાં યોજાયો કાર્યક્રમ, ભાજપે ગણાવ્યું કાવતરું
ગુજરાત

હજારો દલિતો બન્યા બૌદ્ધ, આંબેડકર જયંતિ પર ગુજરાતના ગાંધીનગરમાં યોજાયો કાર્યક્રમ, ભાજપે ગણાવ્યું કાવતરું

by AdminApril 16, 20230
શેર 2

બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના ગાંધીનગરમાં એક મોટા ધર્મ પરિવર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 10,000 દલિત હિન્દુઓએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. કાર્યક્રમમાં સૌએ બૌદ્ધ સાધુઓની હાજરીમાં પ્રતિજ્ઞા પણ લીધી હતી. રામકથા મેદાનમાં આયોજિત આ મહા ધર્મ પરિવર્તન કાર્યક્રમનું આયોજન સ્વયં સૈનિક દળ નામની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.

દલિત હિન્દુઓના ધર્માંતરણ મુદ્દે ભાજપે આયોજકો પર નિશાન સાધ્યું છે. ગુજરાત ભાજપ અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યએ જણાવ્યું હતું કે આયોજકો ગાંધી જયંતિના નામે લોકોને બોલાવે છે અને પછી અચાનક જ ધર્મ પરિવર્તનની જાહેરાત કરી દે છે. આવી સ્થિતિમાં લોકોને કંઈ સમજાતું નથી.

Advertisement

આર્યએ કહ્યું કે આવી ઘણી ટીમો છે જે આ કામમાં લાગેલી છે. તેમણે કહ્યું કે જ્યારે ભાજપની સરકારો સૌનો સાથ અને સૌના વિકાસના ધ્યેય સાથે કામ કરી રહી છે ત્યારે આ બધાની જરૂર નથી. તેમણે કહ્યું કે આ એક મોટું ષડયંત્ર છે. તેને સફળ થવા દેશે નહીં.

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા આર્યએ જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત શરૂ કરાયેલ સેવા હી સમર્પણ અભિયાન અંતર્ગત અનુસૂચિત જાતિના લોકોને સશક્ત કરવામાં આવશે અને તેમને સન્માન પણ આપવામાં આવશે. પૂર્વ સાંસદ અને મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ શંભુનાથ ટુંડિયાએ ધર્મ પરિવર્તન કરનારા તમામ લોકોને આડે હાથ લીધા હતા.

ધર્માંતરણ પહેલા રેલી કાઢવામાં આવી

રામકથા મેદાન ખાતે ધર્મ પરિવર્તન કાર્યક્રમ પહેલા સ્વમં સૈનિક દળે રેલી પણ કાઢી હતી. રેલીનો પ્રારંભ ત્રિમંદિરથી થયો હતો. જેમાં દેશ અને રાજ્યના વિવિધ પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકોએ ભાગ લીધો હતો. તો ત્યાં લોકો 100 થી વધુ બસમાં રામકથા મેદાન પહોંચ્યા હતા અને ત્યારબાદ આંબેડકર જયંતિની ઉજવણી સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી.

શેર 2
અગાઉની પોસ્ટ
પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોને મળશે 156ની જીતની ભેટ, જાણો શું છે તૈયારી?
આગામી પોસ્ટ
ભારત દેશના યુવાનોને સાચિ દિશા મળે તો ઘારેલુ કામ કરવાની ક્ષમતા છે – સીએમ ભૂપેન્દ્ર પટેલ
Admin

Related posts

મહામારી બાદ દેશના મૂડીબજારમાં ઝડપથી પ્રવેશેલાં મિલેનિયલ્સે શેરબજારમાં રિટેલ પાર્ટિસિપેશનને ઓલ-ટાઈમ હાઈ પર લાવી દીધું છે

gujarat paheredarJanuary 2, 2023

અમદાવાદમાં અકસ્માત બાદ પોલીસ એલર્ટ, 100થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ ડ્રાઈવ

gujarat paheredarJuly 26, 2023

કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના શિલ્પચિત્રોને લઈ વિવાદ વધુ ઊગ્ર બન્યો! મોરારીબાપુએ કહી આ વાત…!

gujarat paheredarAugust 31, 2023

ચૂંટણી, NRI સિઝન, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના કારણે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા અધધ એરક્રાફ્ટ…

gujarat paheredarDecember 15, 2022

ચૂંટણીમાં દારૂની રેલમછેલ : માલપુર પોલીસની આંખ નીચે અણીયોર નજીક સ્થાનિક લોકોએ દારૂ ભરેલી સ્કોર્પિઓ પકડી

gujarat paheredarDecember 4, 2022

હીરાબાના નિધન પર સમગ્ર દેશ શોકમગ્ન,વતન વડનગરમાં વેપારીઓએ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપી

gujarat paheredarDecember 30, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132955
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક