પીએમ મોદીએ કહ્યું કે આ ગંગા વિલાસ ક્રૂઝ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને આસામના પ્રવાસ દરમિયાન તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. આ ક્રુઝ...
વિશ્વના ટોપ-10 અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર થયો છે. લાંબા સમયથી ત્રીજા સ્થાને રહેલા ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી હવે ચોથા નંબરે સરકી ગયા છે. એમેઝોનના જેફ...
સનાતન ધર્મમાં સાવરણીનો સંબંધ મા લક્ષ્મી સાથે છે. ઝાડુને લઈને ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવાથી દરેક પ્રકારના વાસ્તુ દોષથી...
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પુનઃ સર્વેક્ષણ બાદ પુનઃ સર્વેક્ષણની જાહેરાત સામે કોઈ વાંધાના સમાધાન માટે સરકારને અરજીઓ મળી હતી. આ અરજીઓના...
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા કરુણા અભિયાન નિમિત્તે વડોદરામાં પણ પક્ષી બચાવો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં તા. ૨૦.૦૧.૨૦૨૩ સુધી કરુણા અભિયાન હાથ ધરવામાં...
રાજ્યમાં યોજાનાર અભિયાનની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતે વર્ષ 2017થી રાજ્યમાં કરૂણા અભિયાનની શરૂઆત કરીને અને સંવેદનશીલતાનો નવો અભિગમ અપનાવીને દેશમાં ખૂબ જ...