રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અનેક ગુનખોરીની ઘટના સામે આવી રહી છે.ત્યારે વધુ એક ઘટના સામે આવી છે.જેમાં રાજકોટમાં રેલનગરમાં...
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) દ્વારા G-20 અંતર્ગત યુથ-20ની શિખર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંત, આ બેઠકમાં મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી તેમ જ મોટાભાગના ધારાસભ્યો...
અમદાવાદ: રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગુજરાત સરકાર રાજ્યમાં ઔદ્યોગિક વિસ્તારોમાં સામાન્ય સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. રાજ્ય સરકાર મોરબીમાં સિરામિક્સ જીઆઈડીસી...
ભારતીય બેંકોની બેડ લોન તાજેતરના નીચલા સ્તરથી વધી શકે છે. ખાસ કરીને રિટેલ અને સ્મોલ બિઝનેસ બેન્કિંગ સેગમેન્ટને લગતી લોનમાં. દેશના સૌથી મોટા એક અધિકારીએ...
નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ દરમિયાન શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે નાગાલેન્ડમાં પ્રચાર કર્યો. શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદી...
ગમખ્વાર અકસ્માતની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. રાજ્યમાં માર્ગ આકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો...
સરખેજ-ગાંધીનગર હાઇવેને `૯૧૩ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી અન્વયે ત્રણ સ્ટ્રકચર જેમાં છારોડી, ઉજાલા, ખોડીયાર આર.ઓ.બી.ની કામગીરીનો સમાવેશ થાય છે અમદાવાદનો એસજી હાઈવે કે જ્યાં...
પેપર લીક મામલે વિધાનસભામાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યની સરકાર ઉપર કર્યા આકરા પ્રહાર સરકાર ફુટેલી છે એટલે પેપર ફુટે છે, વર્ષ ૨૦૧૪ પછી સત્તાવાર...