વાવાઝોડા બાદ 100થી વધુ ટીમોએ રાજ્યના 10 અસરગ્રસ્ત જિલ્લાઓમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો
ગુજરાત સરકારની વીજ ટ્રાન્સમિશન કંપની GETCO દ્વારા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારના 10 જિલ્લાઓમાં ખાસ કરીને દ્વારકા, કચ્છ, પોરબંદરમાં વીજળી પુનઃસ્થાપનની કામગીરી ખૂબ જ ટૂંકા સમયમાં પૂર્ણ


