હિંડનબર્ગ કેસમાં અદાણી જૂથને મોટી રાહત, સુપ્રીમ કોર્ટની નિષ્ણાત સમિતિને તપાસમાં ન મળ્યા હેરાફેરીના પુરાવા
હિંડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિને આ જૂથ સામેની તપાસમાં કોઈ પુરાવા મળ્યા નથી. સુપ્રીમ કોર્ટની


