વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે તેમના સત્તાવાર નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે. વડા પ્રધાન
રિલાયન્સથી TCS અને અદાણી એન્ટરપ્રાઈઝના શેર “ટ્રેડ-પ્લસ-વન-ડે” ટાઇમલાઇન મુજબ સેટલ કરવામાં આવશે. જ્યારે તેઓ અગાઉની બે દિવસની પ્રોસેસમાં સેટલમેન્ટ થતી હતી.. સેટલમેન્ટ માટે ટ્રેડ-પ્લસ-વન-ડેના અમલીકરણથી
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી રાજીનામું આપશે. તેમણે એમ કહીને રાજીનામું આપવાની ઓફર કરી છે કે તેઓ તમામ રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે. જણાવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓના નામ પરમવીર
કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારો પણ પોતપોતાના રાજ્યોના લોકો માટે વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓ ચલાવી રહી છે. ઉદાહરણ તરીકે, ઉત્તર પ્રદેશમાં દીકરીઓ માટે લગ્ન અનુદાન યોજના