વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર ચઢાવવા માટે ચાદર મોકલી છે. તેમને મંગળવારે લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાની
ભારત-ઇજિપ્ત વેપાર: ઇજિપ્ત ભારતમાં ખાતરની એક્સપોર્ટની દ્રષ્ટિએ ત્રીજો સૌથી મોટો એક્સપોર્ટ કરતો દેશ છે. ક્રૂડ તેલ, ખાતર, કપાસ અને ચામડા અને આયર્ન પ્રોડક્ટ્સ સહિત આ
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતા અને ઇમરાન ખાનના નજીકના સાથી ફવાદ ચૌધરીની તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરવાનું
ગણતંત્ર દિવસના ભાગરૂપે દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. દાહોદ જિલ્લામાં ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ સરકારી, અર્ધ સરકારી
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અવારનવાર ભારત વિરુદ્ધ નિવેદનો આપે છે. તેમણે વૈશ્વિક સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના કસાઈ કહ્યા હતા. હવે એ જ
છેલ્લા 15 દિવસમાં 3 મંદિરોમાં તોડફોડ કરવામાં આવી. ઈસ્કોન કોલકાતાના ઉપપ્રમુખ રાધારમણ દાસે ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલા પર કહ્યું કે જો પોલીસે તાત્કાલિક પગલાં