‘મન કી બાત’માં પીએમ મોદીએ કહ્યું- ઘણા દેશોમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે, લોકોએ માસ્ક પહેરવું જોઈએ
પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે અટલજીએ દેશને અસાધારણ નેતૃત્વ આપ્યું. તેમણે દેશને દરેક ક્ષેત્રમાં ઉંચાઈ અપાવી


