અમદાવાદ – PM મોદીના માતા હીરાબાની તબિયત સુધરી, ચોથા માળે સિફ્ટ કરાયા, આવતી કાલે થશે ડીસ્ચાર્જ
6 તબિબોની ટીમ ગઈકાલથી હીરા બાની સારવાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને આવતી કાલે ડીસ્ચાર્જ કરવામાં આવશે. હીરાબાની તબિયત નાજુક થતા તેમને


