ટ્વિટર ખરીદ્યા બાદ એલન મસ્કે કંપનીમાં ઘણા ફેરફાર કર્યા છે. આ દરમિયાન તેમણે ઘણા લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા અને કંપનીની નીતિઓમાં મોટા ફેરફારો કર્યા છે.
‘તોફા એટલે કે નારિયેળ પાણી મળે છે મોંઘુ પરંતુ સ્વાસ્થ્ય માટે ઘણું હિતદાયક છે.’ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારી રોગોથી સુરક્ષિત રાખવામાં ખૂબ અસરકારક છે. ‘તરોફા
રોગચાળાના નિષ્ણાત વુ જુન્યોએ જણાવ્યું હતું કે તેઓ માને છે કે સંક્રમણના દરમાં વર્તમાન વધારો જાન્યુઆરીના મધ્ય સુધી ચાલશે, જ્યારે બીજી લહેર જાન્યુઆરીના અંત સુધીમાં
કોરોના મહામારી દરમિયાન દર્દીઓમાં હૃદયની સમસ્યાઓ વધી છે. ઈન્ફેક્શનની ઝપેટમાં આવીને જ્યારે લોકો સ્વસ્થ થયા તો હૃદયની ધમનીઓ બ્લોક થવા લાગી. કોરોના વાયરસ લાંબા
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોવિડના લક્ષણો બાદ સીએમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે બાદ તેમનો રિપોર્ટ