વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ખુલ્લી ચર્ચા દરમિયાન ચીન અને તેના નજીકના સાથી પાકિસ્તાન પર પરોક્ષ રીતે હુમલો કર્યો. એસ જયશંકરે
ગઈકાલે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે પીએમ મોદીએ ગઈકાલે આ મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. પીએમની મુલાકાત બાદ આજે અમિત શાહ શતાબ્દી મહોત્સવની
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલજી હોસ્પિટલની મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે અમદાવાદની પૂર્વ વિસ્તારની પ્રખ્યાત મેડિકલ કોલેજ નરેન્દ્ર
મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં 70 દિવસમાં 22.77 લાખ પેસેન્જરોએ મુસાફરી કરી છે જેની સામે એપીએમસીથી મોટેરા રૂટ પર નોર્થ-સાઉથ કોરિડોરમાં 8.42 લાખ પેસેન્જરે મુસાફરી કરી છે.
આજથી અમદાવાદમાં ભવ્ય રીતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે