‘ગંગાજલ’ પર GSTના વિવાદ બાદ હવે CBICએ કરી સ્પષ્ટતા, કહ્યું-GST લાગૂ થયા બાદથી જ પૂજા સામગ્રી કરમાંથી મુક્ત છે…!
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાઇરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ એ આજે સ્પષ્ટતા કરી છે કે ‘ગંગા જળ’ પર કોઈપણ પ્રકારનો GST વસૂલવામાં આવતો નથી. પૂજા સામગ્રીને GST


